Site icon News Continuous Bureau | Mumbai

વેપારીઓના આક્રોશ સામે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ બોલાવી તાત્કાલિક બેઠક 

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.

મુંબઈ,7 એપ્રિલ 2021.

Join Our WhatsApp Channel

બુધવાર.

    મહારાષ્ટ્ર માં વધતા કોરોના ને રોકવા રાજ્ય સરકારે આંશિક લોકડાઉન નો નિર્ણય કર્યો હતો, જેના અંતર્ગત જીવનાવશ્યક વસ્તુ ઓ સિવાય ની તમામ દુકાનો અને પ્રાઇવેટ ઓફીસો બંધ રહેશે. બંધના આદેશથી રોષે ભરાઈ ને મુંબઈ માં,ઠેક ઠેકાણે વેપારી અને દુકાનદારો એ દેખાવો કર્યા હતા અને લોકડાઉન નો ઓર્ડર પાછો  ખેંચવાની માંગ કરી હતી.

       મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ વેપારી ની માંગ પર  વિચાર વિમર્શ કરવા આજે સાંજે 5 વાગે એક બેઠક યોજી છે. વેપારીઓ ના આ અલ્ટીમેટમ અંગે કેબિનેટની બિઝનેસ પેટા સમિતિ આજે બેઠક યોજાશે.

News Continuous analysis : ભાઈ!! આવું કેમ હશે? ટેક્સ ભરનાર દુકાનદારો બંધ. જ્યારે કે રસ્તા પર ફળ વેચનાર નું શું? જાણો સરકારની પરસ્પર વિરોધી દલીલો.. અને લોકોની સાથે થઇ રહેલો અન્યાય.

Onion Price Hike રસોડાનું બજેટ ખોરવાયું ડુંગળી ₹૮૦ પાર, શું સરકાર મોંઘવારી રોકવામાં નિષ્ફળ રહી? જુઓ નવી યાદી
FSSAI Red Warning Label પેકેટ પર ‘લાલ નિશાન’ એટલે ખતરાની ઘંટી! સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફૂડ પેકેજિંગના નિયમો બદલાયા
Subhash Chandra Loan Settlement ૨૨,૦૦૬ કરોડનું દેવું ને માત્ર ૬.૫ કરોડમાં પૂરું! સુભાષ ચંદ્રાના આ મામલે બેંકોને ૯૯.૯૭% નો ‘હેર કટ’, વિજય માલ્યાએ પણ ઉઠાવ્યા સવાલ
Samudra Manthan Plan વિદેશી નિર્ભરતા ઘટશે…? ઊંડા સમુદ્રમાં ખનન માટે ૮૪,૦૮૪ કરોડનું રોકાણ, ૬૦ નવા કૂવા ખોદાશે
Exit mobile version