Site icon

નવા વર્ષથી થશે આ ફેરફાર : ૧ જાન્યુઆરીથી એટીએમમાંથી પૈસા ઉપાડવા ઉપાડવા મોંઘા થશે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર  

આરબીઆઈએ ફ્રી ટ્રાન્ઝેક્શન પછી રોકડ ઉપાડ પર લાદવામાં આવતા ચાર્જમાં વધારો કરવાની મંજૂરી આપી છે. 

RBIના જણાવ્યા અનુસાર, ફ્રી ટ્રાન્ઝેક્શન પછી, બેંકો તેમના ગ્રાહકો પાસેથી ૨૦ રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શનને બદલે ૨૧ રૂપિયા ચાર્જ કરી શકશે. તેમાં ટેક્સનો પણ સમાવેશ થતો નથી. 

બેંકો હાલમાં ગ્રાહકો પાસેથી ૨૦ રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ કરે છે. તેમાં ટેક્સનો સમાવેશ થતો નથી. 

આ નિયમ ૧ જાન્યુઆરી, ૨૦૨૨ થી અમલમાં આવશે. 

શોકિંગ! 2021ની સાલમાં આટલા વાધના થયા મોત, દસ વર્ષમાં સૌથી વધુ મોત; જાણો વિગત

PM SVANidhi: PM SVANidhi: શું પૈસાના અભાવે ધંધો અટકી પડ્યો છે? હવે ગેરંટી વગર સરકાર આપશે ₹90,000, જાણો આખી પ્રોસેસ
Benjamin Netanyahu: ભારત-ઇઝરાયલ મૈત્રી વધુ મજબૂત થશે; વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે
Crypto Market Crash: ક્રિપ્ટોકરન્સીમાં કોહરામ: રોકાણકારોની જંગી વેચવાલીથી બજાર તૂટ્યું, જાણો માર્કેટ ક્રેશ પાછળનું મોટું કારણ
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Exit mobile version