Site icon

પીએમના 20 લાખ કરોડના આર્થિક પેકેજને પગલે શેરબજારની તેજીના પથ પર

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

મુંબઈ 

Join Our WhatsApp Community

13 મે 2020 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક પેકેજની જાહેરાત બાદ, વિશ્વભરમાં આ આર્થિક મંદી હોવા છતાં, ભારતનો શેરબજારનો આંક ઉપર પહોંચ્યો છે. શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી છે જેમાં  સેન્સેક્સમાં 900 અંક અને નિફ્ટીમાં 9400 પોઈન્ટે જોવા મળ્યો છે. વાત કરીયે બીએસઈના મિડકેપની તો અહીં ત્રણ ટકાથી વધુ અને સ્મોલકેપમાં અઢી ટકા થી વધુ મા કારોબાર થતો જોવા મળે છે. વાત કરીએ દુનિયાના બજારો ની તો રિટેલ, રિયલ્ટી-બેન્ક એરલાઈન્સના શેરોમાં દબાણ જોવા મળ્યું છે. જ્યારે ભારતમાં ઓઇલ અને ગેસના ઇન્ડેક્સમાં ઝડપે કારોબાર થઇ રહ્યો છે. વાત કરીએ ભારતીય બજારના કારોબારો ની તો દિગ્ગજ શેરોમાં વધુ ઉછાળો જોવા મળ્યો છે. નિષ્ણાંતોના મતે આવનારા દિવસોમાં કેમિકલ અને મેડિસિન કંપનીના શેરોમાં વધુ રોકાણ જોવા મળી શકે છે. વડાપ્રધાન ના 20 લાખ કરોડના આર્થિક પેકેજે ભારતીય બજારમાં જોશ ભરી દીધું છે..

iPhone 17: 2 લાખના આઈફોન કરતા આ વસ્તુ માં રોકાણ કરવું વધુ સારું, ગોકુલ અધ્યક્ષ ની વાયરલ પોસ્ટથી ચર્ચા.
SEBI Decision: સેબીનો હિન્ડનબર્ગને મોટો ફટકો, અદાણી ગ્રુપને મોટી રાહત, જાણો વિગતે
GST Reforms India: GST સુધારા ના કેન્દ્ર સરકારના નિર્ણયથી આ ક્ષેત્રને મળશે વેગ
GST Reforms: GST દરોમાં ઘટાડા થી થશે રૂપિયાનો વરસાદ! લોકોના હાથમાં આવશે આટલા લાખ, નિર્મલા સીતારમણે કહી મોટી વાત
Exit mobile version