News Continuous Bureau | Mumbai
ભારતીય રિઝર્વ બેન્કએ નાણાકીય બજારના વેપારના સમયમાં પરિવર્તન કર્યુ છે.
આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર હવે ફરીથી બેંકો તેમના જૂના સમયથી ખુલશે.
એટલે કે બેંક ખુલવાનો સમય 10 વાગ્યાથી નહીં પરંતુ 09 વાગ્યાનો હશે.
જોકે, બેંકોના બંધ થવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે વાત એ છે કે, કોરોનાના વધતા સંક્રમણને કારણે બેંકો ખોલવાનો સમય દિવસ દરમિયાન ઘટાડી દેવામાં આવ્યો હતો
આ સમાચાર પણ વાંચો : ‘ભૂલ ભુલૈયા 2’ માં અતરંગી અંદાઝ માં ભૂત ભગાડતો જોવા મળશે કાર્તિક આર્યન; જાણો ક્યારે થશે ફિલ્મ રિલીઝ અને જુઓ તેનું ધમાકેદાર ટીઝર
