મોદી કેબિનેટનો મોટો નિર્ણય: એલઆઇસી બાદ હવે આ સરકારી કંપનીમાંથી ભાગીદારી વેચશે, 36500 કરોડ એકઠા કરવાનો ટાર્ગેટ.. 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

પ્રધાનમંત્રી મોદીની(Prime Minister Modi) અધ્યક્ષતામાં મળેલી આજે કેબિનેટ બેઠકમાં(Cabinet meeting) મોટો નિર્ણય લેવામા આવ્યો છે.

આજની કેબિનેટ બેઠકમાં હિન્દુસ્તાન ઝીંકમાં(Hindustan Zinc) ભાગીદારીના(partnership) વેચાણને મંજૂરી આપી દીધી છે. 

એલઆઇસી(LIC) બાદ હવે સરકાર હિન્દુસ્તાન ઝીંકમાં પોતાની 29.54 ટકા ભાગીદારી વેચશે.

ભાગીદારી વેચાણથી(partnership sale) સરકારને લગભગ 36,500 કરોડ રૂપિયા મળવાની આશા છે. 

કેબિનેટની સ્ટેક સેલના(Cabinet Stack cell) નિર્ણયથી હિન્દુસ્તાન ઝીંકના શેર 7.28 ટકા ચડી ગયા હતા. 

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી જપાનથી(Japan) પરત ફર્યા બાદ તુરંત કેબિનેટ બેઠક બોલાવી હતી.

આ સમાચાર પણ વાંચો:  શું તમને ખબર છે ઘર રિપેર કરવા માટે પણ 10 લાખ સુધીની લોન મળી શકે છે. જાણો રિઝર્વ બેંકની નવી નીતિ વિશે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment