Site icon

BMCનાં બેવડાં ધોરણને કારણે વેપારીઓને દંડ અને ફેરિયાઓને બખ્ખાં; જાણો, રવિવારે શું થયું?

ન્યુઝ  કન્ટિન્યુઝ, બ્યુરો

મુંબઈ, 14 જૂન 2021

Join Our WhatsApp Community

સોમવાર

મુંબઈ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ સુધારવાની સાથે જ દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી મળી છે, પરંતુ આ દુકાનો માત્ર અડધો દિવસ ચાલુ રહી શકે છે. બીજી તરફ ફેરિયાઓ દિવસ આખો વેપાર કરી શકે છે. મુંબઈ મહાનગરપાલિકાએ એલર્ટ જાહેર કર્યું હતું કે રવિવારના દિવસે ભારે વરસાદ પડશે. તેમ જ એવું કહેવામાં આવ્યું હતું કે રવિવારે lockdownના નિયમો કડકાઇથી પાલન કરાવવામાં આવશે. મહાનગરપાલિકાના આ નિર્ણયને કારણે આખા મુંબઈ શહેરની તમામ દુકાનો બંધ રહી જવા પામી હતી. બીજી તરફ મુંબઈ શહેરના ફેરિયાઓ ફૂટપાથ ઉપર આવી ગયા તેમ જ દુકાનની બહાર અડ્ડો જમાવી દીધો. આવું થવાને કારણે દુકાનદારોને એક રૂપિયાનો ધંધો કરવા મળ્યો નહીં જ્યારે કે વેપારીઓએ ઘરાકો પાસેથી પૈસા ગણી લીધા.
 

આમ આદમીને મોંઘવારીની થપાટ; ઇંધણ ના ભાવમાં આજે ફરી થયો વધારો, જાણો મુંબઈમાં કેટલું મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ 

આ સંદર્ભે વેપારી સંગઠનના અધ્યક્ષ વીરેન શાહે પોતાનો અવાજ બુલંદ કરતાં ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું છે કે મુંબઈ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના પક્ષપાતી નિર્ણયને કારણે દુકાનદારોને ભારે નુકસાન થયું છે.

Benjamin Netanyahu: ભારત-ઇઝરાયલ મૈત્રી વધુ મજબૂત થશે; વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે
Crypto Market Crash: ક્રિપ્ટોકરન્સીમાં કોહરામ: રોકાણકારોની જંગી વેચવાલીથી બજાર તૂટ્યું, જાણો માર્કેટ ક્રેશ પાછળનું મોટું કારણ
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version