Site icon

કોરોના મહામારીનો ફટકો : મંદિરો બંધ હોવાથી આ વ્યવસાય સાથે જોડાયેલા લોકો બેહાલ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

બ્રેક ધ ચેઇન હેઠળ મહારાષ્ટ્રમાં મોટા ભાગનાં નિયંત્રણો હળવા કરવામાં આવ્યાં છે, પરંતુ હજી સુધી ધાર્મિક સ્થળો ખુલ્લાં મૂકવાની રાજ્ય સરકારે મંજૂરી આપી નથી. એની સૌથી વધુ અસર મંદિરની બહાર ફૂલહાર વેચવાનો વ્યવસાય કરનારો લોકોને થઈ છે. 

કોરોનાનો ફટકો દરેક વ્યવસાયને પડ્યો છે. કોરોનાની બીજી લહેરને પગલે માર્ચ મહિનાથી મંદિરો બંધ કરી દેવામાં આવ્યાં હતાં. ત્યારથી ફૂલહાર વેચનારાઓ આર્થિક રીતે બેહાલ થઈ ગયા છે. કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવવાથી ધાર્મિક સ્થળો ખુલ્લાં મૂકવાની આશા જાગી હતી.

સારા સમાચાર! તહેવારો પહેલાં છ કરોડ કર્મચારીઓના ખાતામાં સરકાર જમા કરશે આટલા કરોડ રૂપિયા, અહીં કરી શકાશે બૅલૅન્સ ચેક; જાણો વિગત

જોકે સપ્ટેમ્બર, ઑક્ટોબરમાં ત્રીજી લહેરની શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે, તો ગણેશોત્સવ પણ નજીક છે. એથી કોરોનાના કેસ વધવાની શક્યતા છે. સરકાર હજી પણ મંદિરો ખોલવાના મૂડમાં નથી. જોકે ગણેશોત્સવ નજીક હોવાથી ફૂલહાર વેચનારાઓને થોડો ધંધો થવાની આશા નિર્માણ થઈ છે.

Gold and Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ગાબડું! ચાંદી ₹૧,૫૦૦થી વધુ તૂટી, સોનું પણ સસ્તું થયું; રોકાણકારો માટે સોનેરી તક
Gold and Silver Prices Today: ક્યાં જઈને અટકશે સોનાની કિંમત? એક જ દિવસમાં ચાંદી ₹૮,૭૪૦ ઉછળી, સોનું ₹૧.૬૧ લાખને પાર; જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ.
Gas Crisis Deepens in India: ભારતમાં તેલ પછી હવે ગેસનું સંકટ: કતાર-ઈરાન વિવાદથી 40% LNG સપ્લાય ઠપ, જાણો કયા ઉદ્યોગો પર પડશે સૌથી વધુ અસર
Share Market Recovery Today: ક્રૂડ ઓઈલ સસ્તું થતા દલાલ સ્ટ્રીટમાં દિવાળી જેવો માહોલ! સેન્સેક્સમાં ૬૫૫ પોઈન્ટનો મોટો ઉછાળો, જાણો કયા શેર બન્યા ટોપ ગેનર્સ
Exit mobile version