Site icon

ખેડૂત આંદોલનને કારણે jio ના આટલા લાખ સબ્સ્ક્રાઇબર્સ ગયા.

ખેડૂત આંદોલનને કારણે મુકેશ અંબાણીની કંપની jio ને મોટો ફટકો પડયો છે.

પંજાબ અને હરિયાણા આ બે રાજ્યમાં jio ના ગ્રાહકો ઘણી મોટી સંખ્યામાં ઘટ્યા છે. 

Join Our WhatsApp Community

ટ્રાઇ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આ વિસ્તારમાં jio ના ઘરાકો ની સંખ્યા એક કરોડ 40 લાખ હતી જે ઘટીને એક કરોડ 25 લાખ થઈ ગઈ છે.એટલે કે આ બે રાજ્યોમાં jio ના 15 લાખ ઘરાકો ઓછા થયા છે.

Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Exit mobile version