Site icon

ખેડૂત આંદોલનને કારણે jio ના આટલા લાખ સબ્સ્ક્રાઇબર્સ ગયા.

ખેડૂત આંદોલનને કારણે મુકેશ અંબાણીની કંપની jio ને મોટો ફટકો પડયો છે.

પંજાબ અને હરિયાણા આ બે રાજ્યમાં jio ના ગ્રાહકો ઘણી મોટી સંખ્યામાં ઘટ્યા છે. 

Join Our WhatsApp Community

ટ્રાઇ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આ વિસ્તારમાં jio ના ઘરાકો ની સંખ્યા એક કરોડ 40 લાખ હતી જે ઘટીને એક કરોડ 25 લાખ થઈ ગઈ છે.એટલે કે આ બે રાજ્યોમાં jio ના 15 લાખ ઘરાકો ઓછા થયા છે.

Budget 2026 Expectations: મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારી; જાણો બજેટ ૨૦૨૬માં મોદી સરકારની શું છે ખાસ ગિફ્ટ.
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Gold Silver Price Today: રેકોર્ડ તેજી બાદ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! ટ્રમ્પના આ એક નિવેદને પલટી નાખી આખી રમત; જાણો રોકાણકારો માટે હવે શું છે સલાહ.
India-US Trade Deal Impact: ટ્રમ્પના એક નિવેદનથી ભારતીય બજારોમાં આવશે સુનામી! ભારત-અમેરિકા વ્યાપાર કરારના સંકેતથી આ 5 સેક્ટર્સના શેરોમાં લાગશે અપર સર્કિટ
Exit mobile version