Site icon

ખેડૂત આંદોલનને કારણે jio ના આટલા લાખ સબ્સ્ક્રાઇબર્સ ગયા.

ખેડૂત આંદોલનને કારણે મુકેશ અંબાણીની કંપની jio ને મોટો ફટકો પડયો છે.

પંજાબ અને હરિયાણા આ બે રાજ્યમાં jio ના ગ્રાહકો ઘણી મોટી સંખ્યામાં ઘટ્યા છે. 

Join Our WhatsApp Community

ટ્રાઇ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આ વિસ્તારમાં jio ના ઘરાકો ની સંખ્યા એક કરોડ 40 લાખ હતી જે ઘટીને એક કરોડ 25 લાખ થઈ ગઈ છે.એટલે કે આ બે રાજ્યોમાં jio ના 15 લાખ ઘરાકો ઓછા થયા છે.

Relief from Inflation: વિશ્વભરમાં તેલના ભાવ ઘટવાના સંકેત: ફસાયેલું ઈરાની તેલ બજારમાં આવતા મચશે ધૂમ; ભારત સહિત અનેક દેશોને થશે મોટો ફાયદો
Banking Rules Change: બદલાઈ ગયા ATM ટ્રાન્ઝેક્શનના નિયમો; HDFC થી લઈને PNB સુધીની બેંકોએ કર્યા મોટા ફેરફાર, જાણી લો નવા સર્વિસ ચાર્જ.
Mumbai Real Estate Prices: ઈરાન-ઈઝરાયેલ તણાવની માઠી અસર: મુંબઈમાં ઘર ખરીદવું હવે થશે વધુ મોંઘું, હોર્મુઝ સંકટથી પ્રોપર્ટીના ભાવમાં (Property Rates) તોતિંગ વધારો
Gold Price Hike: સોનાના ભાવમાં ₹૩૩૫૦નો ઉછાળો, ચાંદી પણ ₹૮૫૪૦ વધી: શું બજારમાં ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે?
Exit mobile version