Site icon News Continuous Bureau | Mumbai

કોરોના ને કારણે જીએસટી પર અસર. આટલા બધા જીએસટી નંબર કેન્સલ થયા. જાણો વિગત…

કોરોનાની વિશ્વભરમાં સામાજિક-આર્થિક અને ખાસ કરીને વેપાર-ધંધાને વ્યાપક અસર પડી છે.  

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છનાં જુદા-જુદા વેપારી અને ઉદ્યોગકારોએ ગત એપ્રિલ થી આજ સુધીમાં 21,400 જીએસટી નંબરો રદ કરાવી દીધા છે.

Join Our WhatsApp Channel

જીએસટીનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ જે કુલ 21,400 જીએસટી નંબરો રદ કરાયા છે તેમાંથી 95 ટકા જેટલા નંબરો વેપારીઓ દ્વારા સામેથી નંબર રદ કરવા માટે કરાયેલી અરજીનાં આધારે કરવામાં આવ્યા છે.  

 

RBI Treasury Bill Action| આરબીઆઇના નવા નિયમોથી હોમ લોન ગ્રાહકોને ફટકો કે રાહત? જાણો સંપૂર્ણ વિગત
Mukesh Ambani Net Worth।મુકેશ અંબાણી પાસેથી છીનવાયો એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિનો તાજ; નેટવર્થ ઘટતા અબજોપતિઓની યાદીમાં મોટો ઉલટફેર
New Economic Threat। સામાન્ય માણસનું બજેટ ખોરવાશે! પેટ્રોલડીઝલ બાદ હવે રસોડા પર મોંઘવારીનો ડબલ એટેક; શાકભાજીથી લઈને અનાજ બધું જ મોંઘું થવાના એંધાણ
West Asia Crisis| અમેરિકાઈરાન વિવાદ વચ્ચે આરબીઆઈનો મોટો નિર્ણય, વિદેશી હૂંડિયામણ વધારવા લીધું પગલું
Exit mobile version