Site icon

ડેવલોપર માટે મોટા સમાચાર : મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં હવે આટલા ચોરસ મીટર બાંધકામ સુધી કોઈ પરવાનગીની જરૂર નથી. 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

26 ફેબ્રુઆરી 2021

મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં કોઈ ઘર બનાવવું હોય તો તે માટે નગર વિકાસ વિભાગની પરવાનગી અનિવાર્ય હતી. હવે આ સંદર્ભે મહારાષ્ટ્ર સરકારે લોકોને રાહત આપી છે. મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ સો ચોરસ મીટર એટલે કે 3200 સ્ક્વેરફુટ સુધીના બાંધકામને હવે દરેક પ્રકારની પરવાનગી ના દાયરા માંથી મુક્ત કરવામાં આવ્યુ છે. આવા પ્રકારના ઘર બનાવવા માટે માત્ર સર્ટિફાઇડ આર્કિટેક પાસેથી પરવાનગી લેવાની રહેશે.

મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયને કારણે જે લોકો પોતાના પૂર્વજોની જમીન પર ઘર બનાવવા માંગે છે તેમને હવે ઓછી તકલીફ થશે. આ ઉપરાંત જે ડેવલપર નાના બંગલાઓ બનાવીને વેચવાનો વ્યવસાય કરે છે તેઓને પણ રાહત રહેશે.

Gold Price: નવરાત્રીના પહેલા દિવસે સોના ના ભાવ માં આવ્યો જબરજસ્ત ઉછાળો,જાણો ૨૨ અને ૨૪ કેરેટના ભાવ કેટલા છે?
GST Rates: GST દરોમાં ઘટાડાથી ભારતીય કંપનીઓની આવકમાં આટલા ટકા નો વધારો થવાનો અંદાજ; જાણો નિષ્ણાતો શું કહી રહ્યા છે
GST 2.0: આજથી આ છે દેશની સૌથી સસ્તી કારો, જાણો GST કપાત પછી કેટલી થઇ કિંમત
GST 2.0: દૂધ, પનીર, સાબુ, દવાઓથી લઈને ટીવી, ફ્રિજ અને બાઈક સુધી… આજથી શું સસ્તું અને શું થઈ જશે મોંઘું?વાંચો લિસ્ટ
Exit mobile version