Site icon

બેંકોને રાહત જનતાનો મરો: લોન મોરેટોરિયમ મામલે સુપ્રીમ કોર્ટે આપ્યો આ મહત્વપૂર્ણ ચુકાદો

સુપ્રીમ કોર્ટે લોન મારેટોરિયમ મામલે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે લોન મોરાટોરિયમ એટલે કે EMIમાં છૂટની અવધીનું સંપૂર્ણ વ્યાજ માફ કરવાનો ઈન્કાર કરી દીધો છે. 

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે તે ઇકોનોમિક પોલીસી મામલે દખલ ન કરી શકે. તે નક્કી નહીં કરે કે કોઇ પોલીસી યોગ્ય છે કે નહી. કોર્ટ ફક્ત તે નક્કી કરી શકે છે કો કોઇ પોલીસી કાયદા સંમત છે કે નહીં.

Join Our WhatsApp Community

જસ્ટિસ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમઆર શાહની બેંચે આ ચુકાદો આપ્યો.

iPhone 17: 2 લાખના આઈફોન કરતા આ વસ્તુ માં રોકાણ કરવું વધુ સારું, ગોકુલ અધ્યક્ષ ની વાયરલ પોસ્ટથી ચર્ચા.
SEBI Decision: સેબીનો હિન્ડનબર્ગને મોટો ફટકો, અદાણી ગ્રુપને મોટી રાહત, જાણો વિગતે
GST Reforms India: GST સુધારા ના કેન્દ્ર સરકારના નિર્ણયથી આ ક્ષેત્રને મળશે વેગ
GST Reforms: GST દરોમાં ઘટાડા થી થશે રૂપિયાનો વરસાદ! લોકોના હાથમાં આવશે આટલા લાખ, નિર્મલા સીતારમણે કહી મોટી વાત
Exit mobile version