Site icon

 વધુ એક વખત લોન મોરેટોરિયમ મેળવવા માટે આ તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે. આ છે નિયમાવલી…

 ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૬ મે 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

અનેક લોકોએ બેંકમાંથી લોન લીધી છે અને હવે કોરોના ની પરિસ્થિતિ હોવાને કારણે તેઓ હપ્તા નથી ભરી શકતા. આવા લોકો માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હવે સુવિધા કરી આપી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ૨ વર્ષ સુધી લોન મોરેટોરિયમ ની જાહેરાત કરી છે.

જે કોઈ વ્યક્તિ એ પહેલા મોરેટોરિયમ માં ફાયદો નથી લીધો તેઓ બીજા મોરેટોરિયમ માં ફાયદો લઈ શકશે. તેમજ પહેલી વખત મોરેટોરિયમનો લાભ લેનાર લોકો પોતાનો પિરિયડ વધારી શકશે.

ડ્રગ્સ કેસમાં જાણીતા અભિનેતા નો પુત્ર સપડાયો, અત્યારે છે જેલમાં બંધ.
 

જોકે આ ફાયદો તે વ્યક્તિઓ માટે ઉપલબ્ધ નથી જેઓ ડિફોલ્ટરની સૂચિમાં ગયા છે. જોકે આ સંદર્ભે બેંકને સત્તા આપવામાં આવી છે કે તેઓ ઇચ્છે તો મોરેટોરિયમ નો સમય વધારી શકે છે. 

આ નવા મોરેટોરિયમ માટે અરજી કરવાની તારીખ 30 સપ્ટેમ્બર છે. અરજી કર્યાના ૯૦ દિવસની અંદર બેંકે તેને લાગુ કરવી પડશે.

ભારતમાં કોરોના ની બીજી લહેર ક્યારે શાંત પડશે? વૈજ્ઞાનિકોએ આ તારીખ જણાવી.
 

Benjamin Netanyahu: ભારત-ઇઝરાયલ મૈત્રી વધુ મજબૂત થશે; વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે
Crypto Market Crash: ક્રિપ્ટોકરન્સીમાં કોહરામ: રોકાણકારોની જંગી વેચવાલીથી બજાર તૂટ્યું, જાણો માર્કેટ ક્રેશ પાછળનું મોટું કારણ
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version