Site icon

 વધુ એક વખત લોન મોરેટોરિયમ મેળવવા માટે આ તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે. આ છે નિયમાવલી…

 ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૬ મે 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

અનેક લોકોએ બેંકમાંથી લોન લીધી છે અને હવે કોરોના ની પરિસ્થિતિ હોવાને કારણે તેઓ હપ્તા નથી ભરી શકતા. આવા લોકો માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હવે સુવિધા કરી આપી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ૨ વર્ષ સુધી લોન મોરેટોરિયમ ની જાહેરાત કરી છે.

જે કોઈ વ્યક્તિ એ પહેલા મોરેટોરિયમ માં ફાયદો નથી લીધો તેઓ બીજા મોરેટોરિયમ માં ફાયદો લઈ શકશે. તેમજ પહેલી વખત મોરેટોરિયમનો લાભ લેનાર લોકો પોતાનો પિરિયડ વધારી શકશે.

ડ્રગ્સ કેસમાં જાણીતા અભિનેતા નો પુત્ર સપડાયો, અત્યારે છે જેલમાં બંધ.
 

જોકે આ ફાયદો તે વ્યક્તિઓ માટે ઉપલબ્ધ નથી જેઓ ડિફોલ્ટરની સૂચિમાં ગયા છે. જોકે આ સંદર્ભે બેંકને સત્તા આપવામાં આવી છે કે તેઓ ઇચ્છે તો મોરેટોરિયમ નો સમય વધારી શકે છે. 

આ નવા મોરેટોરિયમ માટે અરજી કરવાની તારીખ 30 સપ્ટેમ્બર છે. અરજી કર્યાના ૯૦ દિવસની અંદર બેંકે તેને લાગુ કરવી પડશે.

ભારતમાં કોરોના ની બીજી લહેર ક્યારે શાંત પડશે? વૈજ્ઞાનિકોએ આ તારીખ જણાવી.
 

Ashok Leyland: ભારતમાં બેટરી ક્રાંતિની તૈયારી, હિન્દુજા ગ્રુપ ની મુખ્ય કંપની એ આ ચાઈનીઝ કંપની સાથે ભાગીદારી કરી.
PM Modi: ઉત્તર પ્રદેશ ઇન્ટરનેશનલ ટ્રેડ શો માં PM મોદીએ મેક ઈન ઇન્ડિયા પર ભાર આપતા કહી આવી વાત .
UP Trade Show: UP ઈન્ટરનેશનલ ટ્રેડ શો 2025 નું પીએમ મોદીના હસ્તે થયું ઉદ્ઘાટન, જાણો પ્રદર્શનમાં શું છે ખાસ
GST Deduction: GST કપાત પછી આ છે દેશની સૌથી સસ્તી બાઇક, કિંમત જાણી તમે પણ થઇ જશો ઉત્સાહિત
Exit mobile version