Site icon

મુકેશભાઈ એ મોદી સાહેબ ની પીઠ થાબડી. કહ્યું, એમને કારણે સુનામી આવી. પણ કઈ સુનામી? જાણો અહીં…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

26 માર્ચ 2021

     એન્ટરપ્રેનર ઓફ ધ યર ના એવોર્ડ સમારંભ ને સંબોધતા મુકેશ અંબાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા. કહ્યું, દેશમાં વડાપ્રધાનને કારણે ઔદ્યોગિક ક્ષેત્રે અવસરોની બહુ મોટી સુનામી આવી છે.

     રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, ગઇકાલના ભારત અને આજના ભારતમાં ઘણો તફાવત છે. છેલ્લા અમુક વર્ષોમાં ભારત દેશે ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી છે. અને એનો શ્રેય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે.નરેન્દ્ર મોદી એ  પ્રાઈવેટ સેક્ટરને ડેવલપ કરવામાં પણ બહુ મોટો ફાળો આપ્યો છે.

    મુકેશ અંબાણી ના મતે, આવતા દશકમાં  ભારત દેશ દુનિયાની ત્રણ મોટી અર્થવ્યવસ્થામાં સામેલ થવાની શક્યતા ધરાવે છે.

Gold Rate Today: અમેરિકા-યુરોપ તણાવ વચ્ચે સોનાના ભાવમાં મોટો વિસ્ફોટ; 10 ગ્રામનો ભાવ ₹1.47 લાખને પાર, જાણો ચાંદીના નવા રેટ.
Reliance Jio IPO Launch: જૂન મહિનામાં જિયો મચાવશે ધૂમ! ભારતનો સૌથી મોટો IPO લાવવાની તૈયારીમાં મુકેશ અંબાણી; શું તમારી પાસે છે રોકાણનો પ્લાન?.
US-EU Tariff War: અમેરિકા અને યુરોપ વચ્ચે વ્યાપાર યુદ્ધ શરૂ; ભારત માટે નિકાસ વધારવાની સુવર્ણ તક, આ ક્ષેત્રોમાં જોવા મળશે મોટો ગ્રોથ
Silver Price Hike: ચાંદીના ભાવમાં ₹13,000 નો તોતિંગ વધારો; જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ
Exit mobile version