Site icon

અનિલ અંબાણીની આ કંપનીએ વેચી 74 ટકા ભાગીદારી, આટલા કરોડ રૂપિયામાં થઈ ડીલ. જાણો વિગતે

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે પરબતી કોલડેમ ટ્રાન્સમિશન કંપની લિમિટેડ (PKTCL)માં પોતાની સંપૂર્ણ 74 ટકા હિસ્સેદારી વેચવાની ડીલ પૂર્ણ કરી દીધી છે.

આ ડીલ 900 કરોડ રૂપિયામાં થઈ છે. કંપનીએ કહ્યું કે, તે આ રકમનો ઉપયોગ પોતાના દેવાનો બોજ ઓછો કરવા માટે કરશે. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે આ સોદાની ઘોષણા નવેમ્બર 2020માં થઇ હતી અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા ઇન્ડિયા ગ્રિડ ટ્રસ્ટે આ અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

AC Price Hike: એપ્રિલથી ડાઇકિન, વોલ્ટાસ અને અન્ય બ્રાન્ડ્સના એસીના ભાવ વધશે, ૧૨% સુધીના ભાવવધારાથી ગ્રાહકો ચિંતામાં; જુઓ લેટેસ્ટ રેટ્સ.
Russia-India Oil Trade Update: ભારતને કરેલી ઓઈલ સપ્લાયની વિગતો છુપાવશે રશિયા, ક્રેમલિને સુરક્ષા અને જાસૂસીનો આપ્યો હવાલો; જાણો શું છે કારણ.
ED Raid: Reliance Power પર EDની ત્રાટકી અનિલ અંબાણી વિરુદ્ધ મની લોન્ડરિંગનો ગાળિયો મજબૂત! ૧૫ ટીમોએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન; શેરબજારમાં પણ મચશે ખળભળાટ..
Today Gold Rate: સોનું ખરીદવાની ઉત્તમ તક! સતત ચોથા દિવસે કિંમતોમાં ગાબડું; મિડલ ઈસ્ટના જંગ વચ્ચે પણ સોનું થયું સસ્તું, જુઓ આજનો લેટેસ્ટ ભાવ.
Exit mobile version