Site icon News Continuous Bureau | Mumbai

અનિલ અંબાણીની આ કંપનીએ વેચી 74 ટકા ભાગીદારી, આટલા કરોડ રૂપિયામાં થઈ ડીલ. જાણો વિગતે

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે પરબતી કોલડેમ ટ્રાન્સમિશન કંપની લિમિટેડ (PKTCL)માં પોતાની સંપૂર્ણ 74 ટકા હિસ્સેદારી વેચવાની ડીલ પૂર્ણ કરી દીધી છે.

આ ડીલ 900 કરોડ રૂપિયામાં થઈ છે. કંપનીએ કહ્યું કે, તે આ રકમનો ઉપયોગ પોતાના દેવાનો બોજ ઓછો કરવા માટે કરશે. 

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે આ સોદાની ઘોષણા નવેમ્બર 2020માં થઇ હતી અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા ઇન્ડિયા ગ્રિડ ટ્રસ્ટે આ અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

Ralph Lauren Copying Indian Zardozi Craft ક્રેડિટ વિના ભારતીય સંસ્કૃતિની નકલ? અમેરિકન લક્ઝરી બ્રાન્ડ સામે દેશભરના કારીગરો અને ડિઝાઇનર્સ લાલઘૂમ!
High GDP Growth vs Youth Unemployment જીડીપી ગ્રોથના મોટા દાવા, પણ નોકરીઓ ક્યાં? ૨૫ ટકા યુવાનો પાસે ના રોજગાર છે ના શિક્ષણ!
Strait Of Hormuz Crisis EIL Middle East Oil Projects તેલ પુરવઠો હવે નહીં અટકે! હોર્મુઝને બાયપાસ કરવા વૈકલ્પિક રૂટ્સની તૈયારી, ભારતીય કંપની મેળવશે મોટા કોન્ટ્રાક્ટ્સ
Noel Tata Challenges Chandra Vote બોમ્બે હાઉસમાં સત્તા સંઘર્ષની નવી લડાઈ! એન. ચંદ્રશેખરન સામે નોએલ ટાટાનો ખુલ્લો બળવો, બોર્ડરૂમ વોટિંગને ગણાવ્યું કાયદા વિરુદ્ધ
Exit mobile version