Site icon

રિઝર્વ બેંકે જાહેર કરી મોનેટરી પોલિસી; વ્યાજ દરોને લઈને લીધો મોટો નિર્ણય, જાણો ગવર્નર શક્તિકાંત દાસે શું કહ્યું

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં નાણાકીય નીતિ સમિતિની બેઠકનાં પરિણામોની જાહેરાત કરી છે. 

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટને 3.5 ટકા યથાવત રાખ્યો છે. જ્યારે GDP ગ્રોથનું અનુમાન 9.5% રાખ્યું છે.  

Join Our WhatsApp Community

ગવર્નર શક્તિકાંસ દાસે કહ્યું કે મોનિટરી પોલીસીએ નક્કી કર્યું છે કે વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કરવામાં આવે. 

ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકએ અગાઉ 4 એપ્રિલે પણ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ પણ ફેરફાર કર્યો ન હતો.

Benjamin Netanyahu: ભારત-ઇઝરાયલ મૈત્રી વધુ મજબૂત થશે; વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે
Crypto Market Crash: ક્રિપ્ટોકરન્સીમાં કોહરામ: રોકાણકારોની જંગી વેચવાલીથી બજાર તૂટ્યું, જાણો માર્કેટ ક્રેશ પાછળનું મોટું કારણ
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version