Site icon

શેરબજારના ટર્નઓવરમાં વધારો થશે, નવા IPO લાવવા માટે ક્લીઅરન્સના સમયમાં ઘટાડો કરવામાં આવશે એક્સચેન્જમાં પણ T+1 સેટલમેન્ટ થશે

નાના કદની કંપની ઓ નું પ્રાયમરી માર્કેટમાં પ્રભુત્વ વધતા સંખ્યા ની દ્રષ્ટીએ કંપનીઓ લિસ્ટ વધારે થય છે. પણ ipo દ્વારા એકઠી કરવામાં આવેલી રકમમા ૬૦% જેટલો ઘટાડો 2022 માં જોવા મળ્યો છે. આમાં પણ lic જેવા એક બે ipo ને બાદ કરીએ તો 2022 માં મોટી રકમના કોઈપણ ipo બજારમાં જોવા મળ્યા નથી.

Stock market turnover will increase, clearance time for new IPOs will be reduced

શેરબજારના ટર્નઓવરમાં વધારો થશે, નવા IPO લાવવા માટે ક્લીઅરન્સના સમયમાં ઘટાડો કરવામાં આવશે

News Continuous Bureau | Mumbai

સેબી નવા આઇપીઓ લાવવા માટેના નિયમો માં મોટા ફેરફારો લાવી રહી છે. આઇપીઓ લાવવા માટેના ક્લીઅરન્સના સમયમાં 70 દિવસના બદલે 7 દિવસમાં ક્લીઅરન્સ મળશે. નવા નિયમો માર્ચ 2023 સુધીમાં અમલમાં આવશે. સેબી ચીફ દ્વારા આ વાતની જાણ ઇનબેસ્ટમેન્ટ બેન્કર્સ ને મુંબઈમાં એક સમારોહ માં જણાવવામાં આવી છે. ક્લીઅરન્સ માટેના સમયના ઘટાડાની જાણ સેબી દ્વારા ઇનીસ્ટમેન્ટ બેન્કર્સ ને કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

2021 ના કેલેન્ડર વર્ષ કરતા 2022 માં ipo દ્વારા એકઠી કરવામાં આવેલી રકમ માં ઘણો મોટો ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ નાના કદની કંપની ઓ નું પ્રાયમરી માર્કેટમાં પ્રભુત્વ વધતા સંખ્યા ની દ્રષ્ટીએ કંપનીઓ લિસ્ટ વધારે થય છે. પણ ipo દ્વારા એકઠી કરવામાં આવેલી રકમમા ૬૦% જેટલો ઘટાડો 2022 માં જોવા મળ્યો છે. આમાં પણ lic જેવા એક બે ipo ને બાદ કરીએ તો 2022 માં મોટી રકમના કોઈપણ ipo બજારમાં જોવા મળ્યા નથી. ભારતીય શેરબાજરોમાં પેમેન્ટ ના સેટલમેન્ટ માં પણ ધરખમ ફેરફારો આવી રહ્યા છે. થોડાજ સમયમાં સંપૂર્ણપણે +1 સેટલમેન્ટ પ્રથા અમલમાં આવી જશે આંશિક રીતે તો અત્યારે t+1 સેટલમેન્ટ પ્રક્રિયા ચાલી જ રહી છે. પરંતુ થોડા મહિનામાજ્ શેરબાજરમાં સંપૂર્ણપણે t+1 સેટલમેન્ટ પ્રથા આવી જશે અનાથી રોકાણકારોને વેંચેલા શેરોના નાણા ઝડપથી મળી જશે અને બજારમાં ટર્નઓવર માં પણ ધરખમ વધારો જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો:   Mumbai News : ઉદ્ધવ ઠાકરે જૂથના કોર્પોરેટરોએ હવે બીએમસી મુખ્યાલય માં દૈનિક કામ શરૂ કર્યું. પક્ષ કાર્યાલય બચાવવા હવાતિયા? કે પછી કોઈ રણનીતિ?

આમ સેબી દ્વારા પ્રાયમરી માર્કેટમાં લાવી રહેલા ખાસ કરીને ioo ના ક્લીઅરન્સ માં સમયમાં ઘટાડાને લઈને અને સેકન્ડરી માર્કેટમાં 1+1 સેટલમેન્ટ ના નિયમો ને લઈને ફાયદો થશે. નાના – નાના રોકાણકારો અને નવા રોકાણકારો પણ ઉમેરાશે અને બજારની પ્રવૃતિને વેગ મળશે તેમાં કોઈ શંકા નથી. 2023 માર્ચ સુધીમાં ડિસિન્વેસ્ટમેન્ટ ના સરકાર ના ટાર્ગેટ ને લઈને પણ ઘણાબધા ofs આવવાની શક્યતા બજાર જોઈ રહી છે.

શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ઉપરોક્ત ફેરફારોથી શેરબજાર્ માં પ્રાયમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટને વેગ મળશે અને શેરબજારના ટર્નઓવરમા વધારો થશે અને ipo દ્વારા એકઠા કરતા નાણા ને લઈને કંપનીઓ ને પણ ફાયદો અને અને ipo ની સંખ્યા પણ વધશે.

Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Ola Shakti: ઓલાનો મોટો ધમાકો: સ્કૂટર બાદ હવે પાવર બેંક માર્કેટમાં એન્ટ્રી, જાણો શું છે ‘ઓલા શક્તિ’ અને કેવી રીતે કામ કરશે?
Stock Market Bullish: ધનતેરસ પહેલા જ શેરબજારમાં ‘દિવાળી’: નિફ્ટી 25500 ને પાર, આ બે સ્ટોક્સ માં આવી રોકેટ જેવી તેજી
RBI Governor Sanjay Malhotra: ટ્રમ્પના ટેરિફ સામે RBI ગવર્નરનો સંદેશ: અમેરિકામાં કહ્યું – ભારતના ફંડામેન્ટલ્સ મજબૂત છે, મોટો ખતરો નથી
Exit mobile version