384
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
તુર્કી(Turkey) બાદ હવે સંયુક્ત આરબ અમિરાતે(United Arab Emirates) ભારતમાંથી(India) ઘઉંની આયાત(Wheat imports) બંધ કરવાનો નિર્ણય લીધો છે.
મીડિયા રિપોર્ટ મુજબ યુએઇએ ભારતમાંથી ઘઉં અને ઘઉંના લોટની(wheat flour ) નિકાસ(Exports) અને પુનઃનિકાસને(Re-export) ચાર મહિના માટે સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે.
ગલ્ફ દેશની(Gulf country) ઇકોનોમી મિનિસ્ટ્રીએ(Ministry of Economy) આ નિર્ણય લેવા પાછળના કારણ તરીકે વૈશ્વિક વેપાર(Global trade) પ્રવાહમાં અવરોધોને ટાંક્યા હતા.
ઉલેખનીય છે કે રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ(Russia Ukraine war) બાદ હાલ સમગ્ર વિશ્વમાં ભારત જ ઘઉંની સપ્લાયનો(Wheat supply) મુખ્ય સ્ત્રોત છે.
આ સમાચાર પણ વાંચો : મોંઘવારીનો વધુ એક માર- આ તારીખથી ઘરગથ્થુ ગેસ નું જોડાણ લેવું થશે મોંધુ-જાણો વિગત
You Might Be Interested In