Site icon

ભારતીય ઘઉંને ગ્રહણ- હવે આ દેશે 4 મહિના માટે આયાત સસ્પેન્ડ કરી-જાણો શું છે કારણ 

News Continuous Bureau | Mumbai

તુર્કી(Turkey) બાદ હવે સંયુક્ત આરબ અમિરાતે(United Arab Emirates) ભારતમાંથી(India) ઘઉંની આયાત(Wheat imports) બંધ કરવાનો નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ યુએઇએ ભારતમાંથી ઘઉં અને ઘઉંના લોટની(wheat flour ) નિકાસ(Exports) અને પુનઃનિકાસને(Re-export) ચાર મહિના માટે સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે.

ગલ્ફ દેશની(Gulf country) ઇકોનોમી મિનિસ્ટ્રીએ(Ministry of Economy) આ નિર્ણય લેવા પાછળના કારણ તરીકે વૈશ્વિક વેપાર(Global trade) પ્રવાહમાં અવરોધોને ટાંક્યા હતા.

ઉલેખનીય છે કે રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ(Russia Ukraine war) બાદ હાલ સમગ્ર વિશ્વમાં ભારત જ ઘઉંની સપ્લાયનો(Wheat supply) મુખ્ય સ્ત્રોત છે.

આ સમાચાર પણ વાંચો :  મોંઘવારીનો વધુ એક માર- આ તારીખથી ઘરગથ્થુ ગેસ નું જોડાણ લેવું થશે મોંધુ-જાણો વિગત

Dubai Economy & Iran War: ઈરાનના હુમલાની દુબઈ પર શું થશે અસર? રિયલ એસ્ટેટ, ટુરિઝમ અને એરલાઈન્સ પર યુદ્ધની સીધી આંચ; જાણો વિગતવાર અહેવાલ
Gold and Silver Prices Skyrocket Amid Iran-US War: સોનું ખરીદતા પહેલા આ વાંચી લેજો! યુદ્ધના કારણે કિંમતોએ તોડ્યા તમામ રેકોર્ડ, ચાંદીમાં પણ ધરખમ ઉછાળો; જુઓ આજનો ભાવ વધારો
Share Market Crash Today: સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ગાબડું, રોકાણકારોના ₹૯ લાખ કરોડ ડૂબ્યા; જાણો બજાર તૂટવા પાછળના મુખ્ય કારણો.
Oil Crisis Amid Gulf War: યુદ્ધના મેદાનમાં તેલની રમત! અખાતી દેશોમાં તણાવથી ભારતની ચિંતા વધી, રશિયા સાથેની મિત્રતા બની શકે છે રક્ષક
Exit mobile version