Site icon

ભારતીય ઘઉંને ગ્રહણ- હવે આ દેશે 4 મહિના માટે આયાત સસ્પેન્ડ કરી-જાણો શું છે કારણ 

News Continuous Bureau | Mumbai

તુર્કી(Turkey) બાદ હવે સંયુક્ત આરબ અમિરાતે(United Arab Emirates) ભારતમાંથી(India) ઘઉંની આયાત(Wheat imports) બંધ કરવાનો નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ યુએઇએ ભારતમાંથી ઘઉં અને ઘઉંના લોટની(wheat flour ) નિકાસ(Exports) અને પુનઃનિકાસને(Re-export) ચાર મહિના માટે સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે.

ગલ્ફ દેશની(Gulf country) ઇકોનોમી મિનિસ્ટ્રીએ(Ministry of Economy) આ નિર્ણય લેવા પાછળના કારણ તરીકે વૈશ્વિક વેપાર(Global trade) પ્રવાહમાં અવરોધોને ટાંક્યા હતા.

ઉલેખનીય છે કે રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ(Russia Ukraine war) બાદ હાલ સમગ્ર વિશ્વમાં ભારત જ ઘઉંની સપ્લાયનો(Wheat supply) મુખ્ય સ્ત્રોત છે.

આ સમાચાર પણ વાંચો :  મોંઘવારીનો વધુ એક માર- આ તારીખથી ઘરગથ્થુ ગેસ નું જોડાણ લેવું થશે મોંધુ-જાણો વિગત

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version