Site icon

Ahmedabad Division : મુસાફરોને હવે નહીં થાય હેરાનગતિ.. અમદાવાદ મંડળની ભુજ-બરેલી એક્સપ્રેસ હવે તેના પૂર્વનિર્ધારિત માર્ગથી ચાલશે.

Ahmedabad Division : અગાઉ ડાયવર્ટ કરવામાં આવેલી ટ્રેનોનું સંચાલન હવે પુનઃ તેમના પૂર્વ નિર્ધારિત માર્ગથી શરૂ કરવામાં આવી રહ્યું છે.:-

Ahmedabad Division Ahmedabad Division's Bhuj-Bareilly Express will now run on its predetermined route.

Ahmedabad Division Ahmedabad Division's Bhuj-Bareilly Express will now run on its predetermined route.

News Continuous Bureau | Mumbai

Ahmedabad Division :  ઉત્તર પશ્ચિમ રેલ્વેના જયપુર મંડળમાં અનાજ મંડી રેવાડી–રેવાડી રેલ ખંડ પર લેવલ ક્રોસિંગ નં.61 પર ગર્ડર લૉન્ચિંગનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ કાર્યને લઈને અગાઉ ડાયવર્ટ કરવામાં આવેલી ટ્રેનોનું સંચાલન હવે પુનઃ તેમના પૂર્વ નિર્ધારિત માર્ગથી શરૂ કરવામાં આવી રહ્યું છે.:-

Join Our WhatsApp Community

અમદાવાદ મંડળથી ચલતી ટ્રેન સં.14312 ભુજ-બરેલી હવે તેના નિર્ધારિત માર્ગ પરથી ચાલશે. વિવરણ નિમન્નાનુસાર છે:

19 એપ્રિલ 2025 થી ટ્રેન સં.14312/14322 ભુજ–બરેલી–ભુજનું સંચાલન તેના નિર્ધારિત માર્ગ વાયા ફુલેરા–જયપુર–અલવર–રેવાડીથી કરવામાં આવશે.

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંચાલન અંગે વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Organ donation Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું
Exit mobile version