Site icon

Ahmedabad: અમદાવાદનો ફ્લાવર શો મંત્રમુગ્ધ કરનારો છેઃ પ્રધાનમંત્રી

Ahmedabad: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અમદાવાદનો મનમોહક ફ્લાવર શો નવા ભારતની વિકાસયાત્રાની આકર્ષક ઝલક પણ દર્શાવે છે.

Ahmedabad flower show is mesmerizing PM

Ahmedabad flower show is mesmerizing PM

 News Continuous Bureau | Mumbai

Ahmedabad: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( PM Narendra Modi ) કહ્યું છે કે અમદાવાદનો મનમોહક ફ્લાવર શો ( Flower Show ) નવા ભારતની વિકાસયાત્રાની ( vikas yatra ) આકર્ષક ઝલક પણ દર્શાવે છે. 

Join Our WhatsApp Community

પીએમ મોદીએ ( PM Modi )  X પર પોસ્ટ કર્યું:

“અમદાવાદનો આ ફ્લાવર શો દરેકને મંત્રમુગ્ધ કરનારો છે. અહીં નવા ભારતની વિકાસયાત્રાની ઝલક પણ આકર્ષિત કરનારી છે.”

આ સમાચાર પણ વાંચો : Voter: ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ તા.૦૫મીએ પ્રસિદ્ધ થયેલી આખરી મતદારયાદી જાહેર.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Mumbai-Ahmedabad Vande Bharat Express: પશ્ચિમ રેલવેનો મોટો ધમાકો! મુંબઈ-અમદાવાદ વંદે ભારતમાં કોચની સંખ્યા વધીને ૨૦ થઈ; મુસાફરો માટે ખુશીના સમાચાર
Gurmeet Ram Rahim Acquittal HC: પત્રકાર હત્યા કેસમાં મોટો ઉલટફેર! ગુરમીત રામ રહીમ નિર્દોષ જાહેર; હાઈકોર્ટે કેમ પલટાવ્યો નીચલી અદાલતનો ચુકાદો? જાણો વિગત.
Finance Ministry Report: ઈઝરાયેલ-ઈરાન સંકટથી ભારતનું બજેટ ખોરવાશે! રૂપિયો તળિયે જવાની અને મોંઘવારી વધવાની આશંકા; જાણો નાણા મંત્રાલયની ચેતવણી
LPG Price Hike: યુદ્ધની આગ રસોડા સુધી પહોંચી! મિડલ ઈસ્ટ ટેન્શન વચ્ચે રાંધણ ગેસમાં થયો વધારો; શું હજુ પણ વધી શકે છે કિંમતો?.
Exit mobile version