Site icon

UN Mehta Hospital: અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં 2.5 વર્ષમાં થયા આટલા સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ

UN Mehta Hospital: રાજ્ય સરકારના સહયોગથી રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર કાર્ય, PMJAY અને UNM ફાઉન્ડેશનનો મહત્વનો હિસ્સો

Ahmedabad's UN Mehta Hospital Completes 50 Successful Heart Transplants in 2.5 Years

Ahmedabad's UN Mehta Hospital Completes 50 Successful Heart Transplants in 2.5 Years

News Continuous Bureau | Mumbai

UN Mehta Hospital: યુ.એન.મહેતા હોસ્પિટલ એ 2.5 વર્ષમાં 50 સફળ હૃદય પ્રત્યારોપણ   કરવાનું મહાન સિદ્ધિ હાંસલ કર્યું. હૃદય રોગ સંભાળમાં ગુજરાત   વધુ એકમાઈલસ્ટોન તરફ આગળ વધ્યું.

Join Our WhatsApp Community

સાફળ્યની પાછળની મહેનત

UN Mehta Hospital એ સપ્ટેમ્બર 2022માં પ્રથમ સફળ ટ્રાન્સપ્લાન્ટ સાથે સફર શરૂ કરી. ડૉ. ચિરાગ દોશી એ “સ્વસ્થ ભારત” અભિયાનને સાર્થક કર્યું.આ હૃદય પ્રત્યારોપણ દર વિશ્વસ્તરે 92% જેટલો રહ્યો છે.

મુફ્ત અને સસ્તી સારવાર – PMJAY અને UNM ફાઉન્ડેશન

રાજ્ય સરકારની મદદથી ટૂંકા ગાળામાં 50 હૃદય પ્રત્યારોપણ પૂર્ણ કરનાર રાષ્ટ્રીય સ્તરે સૌથી ઝડપી સંસ્થા તરીકે પણ યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર (UNMICRC) છે. જે હૃદય સંભાળમાં શ્રેષ્ઠતા અને પ્રતિબદ્ધતા માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે. સરકારીશ્રીની યોજનાઓ PMJAY-MA (આયુષ્માન ભારત) યોજનાઓ, UNM ફાઉન્ડેશન અને અન્ય ચેરીટેબલ સંસ્થાઓના સહયોગથી સમાજના નબળા વર્ગોને નાણાકીય સહાય પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેમાં 96% દર્દીઓ વિનામૂલ્યે સારવાર મેળવી છે.

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version