Site icon

Cotton Farmers Ahmedabad : કપાસના ખેડૂતોને અપીલ, CCIએ અમદાવાદ શાખા હેઠળ આટલા જિલ્લાઓમાં ખોલ્યા 30 ખરીદ કેન્દ્રો..

Cotton Farmers Ahmedabad : અમદાવાદ શાખા હેઠળ આટલા જિલ્લાઓમાં ખોલ્યા 30 ખરીદ કેન્દ્રો..

Appeal to cotton farmers, CCI 30 buying centers opened in so many districts under Ahmedabad branch.

Appeal to cotton farmers, CCI 30 buying centers opened in so many districts under Ahmedabad branch.

 News Continuous Bureau | Mumbai

Cotton Farmers Ahmedabad : વર્તમાન કપાસની સિઝન 2024-25માં કપાસના ખેડૂતો ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) પર તેમનો કપાસ વેચી શકે તે માટે CCI એ અમદાવાદ શાખા હેઠળ 11 જિલ્લાઓમાં 30 ખરીદ કેન્દ્રો ખોલ્યા છે. 

Join Our WhatsApp Community

નજીકના ખરીદ કેન્દ્રો તેની સંપર્ક વિગતો, ન્યૂનતમ ટેકાના ભાવ, ફરિયાદ નિવારણ વગેરે વધુ વિગતો માટે, ખેડૂતો ”Cott-Ally” મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે અથવા CCI વેબસાઇટ www.cotcorp.org.in ની મુલાકાત લઈ શકે છે. ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) તમામ કપાસના ખેડૂતોને ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) દરોથી નીચે તેમની ઉપજ ન વેચવા અપીલ કરે છે, કારણ કે CCI છેલ્લી આવકો સુધી હાજર રહેશે.

કોઈપણ મુશ્કેલીના કિસ્સામાં, ખેડૂતો ( Cotton Farmers ) અમદાવાદ ખાતાની શાખાનો સંપર્ક કરી શકે છે. વધુમાં, જો હજુ પણ સમસ્યાનું નિરાકરણ ન આવે તો ખેડૂતો ( Ahmedabad ) વોટ્સએપ નંબર 7718955728 પર મેસેજ મોકલી શકે છે.

આ સમાચાર પણ વાંચો: PM Modi Supreme Court Constitution : PM મોદીએ સુપ્રીમ કોર્ટમાં બંધારણ દિવસના કાર્યક્રમમાં લીધો ભાગ, ભારતીય ન્યાયતંત્રનો 2023-24નો વાર્ષિક અહેવાલ પાડ્યો બહાર..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version