Ahmedabad : ગુજરાતના આ શહેરમાં યુવાઓમાં મતદાર જાગૃતિના સક્રિય પ્રયાસો, 18 વર્ષથી ઉપરની વયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ અચૂક મતદાનના શપથ લીધા..

Ahmedabad : અમદાવાદ શહેરની માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 18 વર્ષથી ઉપરની વયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ અચૂક મતદાનના શપથ લીધા. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ શહેર દ્વારા યુવાઓમાં મતદાર જાગૃતિના સક્રિય પ્રયાસો. 35,475 યુવાઓએ અવશ્ય મતદાન કરવાની બતાવી તૈયારી

News Continuous Bureau | Mumbai 

Ahmedabad : જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ શહેર દ્વારા  માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓમાં ( secondary schools ) અભ્યાસ કરી ગયેલા ભૂતપૂર્વ 18 વર્ષથી ઉપરની વયના હોય અને પહેલી વખત મતદાન ( voting ) કરવાના હોય તેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શાળા આચાર્યશ્રી દ્વારા બોલાવી શાળા કક્ષાએ સન્માન સમારંભ રાખી મતદાન જાગૃતિનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તથા સામુહિક રીતે સૌને ફરજિયાત મતદાનન શપથ લેવડાવવામાં આવ્યા હતા. 

Join Our WhatsApp Community
Ex-students above 18 years of age in secondary, higher secondary schools of Ahmedabad city took oath of Invariable Voting

Ex-students above 18 years of age in secondary, higher secondary schools of Ahmedabad city took oath of Invariable Voting

Ex-students above 18 years of age in secondary, higher secondary schools of Ahmedabad city took oath of Invariable Voting

અમદાવાદ શહેરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બધી શાળાઓ મળીને અંદાજિત 35,475 ભૂતપૂર્વ વિધાર્થીઓએ ( Ex-students  ) પોતાની શાળાઓમાં પધારીને અવશ્ય મતદાન કરવાના શપથ ( oath  ) લીધા હતા અને અન્ય તેમની વયના મિત્રોને પણ મતદાન આપવા પ્રોત્સાહિત કરશે એવી પ્રતિજ્ઞા લીધી હતી.

Ex-students above 18 years of age in secondary, higher secondary schools of Ahmedabad city took oath of Invariable Voting

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha polls: એકનાથ ખડસે કરી રહ્યા છે ઘર વાપસીની તૈયારી? રાત્રે અચાનક દિલ્હી જવા રવાના થયા, ચર્ચાનું બજાર ગરમ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ex-students above 18 years of age in secondary, higher secondary schools of Ahmedabad city took oath of Invariable Voting

 

Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Organ donation Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું
Exit mobile version