Site icon

Lok Sabha Election : ચૂંટણી ખર્ચના હિસાબોની તપાસણીમાં ગેરહાજર રહેલા ૦૭-અમદાવાદ પૂર્વના પાંચ ઉમેદવારોને નોટિસ અપાઈ

Lok Sabha Election : લોકસભાની ચૂંટણી લડતા ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ રજિસ્ટરોની કુલ ત્રણ વાર તપાસણી કરવાની રહે છે

Five candidates from 07-Ahmedabad East, who were absent from the scrutiny of election expenditure accounts, were served notices.

Five candidates from 07-Ahmedabad East, who were absent from the scrutiny of election expenditure accounts, were served notices.

News Continuous Bureau | Mumbai 

Lok Sabha Election :  અમદાવાદ જિલ્લાના ખર્ચ મોનિટરિંગ સેલના નોડલ અધિકારી અને પ્રાદેશિક નગરપાલિકા કમિશનરશ્રી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૭૭ હેઠળ હરીફ ઉમેદવારના ચૂંટણી ખર્ચ ( Election expense ) રજિસ્ટરોની કુલ ત્રણ વાર તપાસણી કરવાની રહે છે. 

Join Our WhatsApp Community

અમદાવાદ ( Ahmedabad ) લોકસભાની બે બેઠકો પૈકી ૦૭-અમદાવાદ પૂર્વના કુલ-૧૮ ઉમેદવારોની ચૂંટણી ખર્ચના હિસાબોની તા.૨૫/૦૪/૨૦૨૪ના રોજ જિલ્લા પંચાયત, અમદાવાદ ખાતે ચકાસણી કરવામાં આવી છે. જે પૈકી ૧૩ ઉમેદવારો તપાસણીમાં હાજર રહેલા તેમજ કુલ-૦૫ ઉમેદવારો ( Lok Sabha candidates ) તપાસણીમાં ગેરહાજર રહેલા, જેમને ધોરણસરની નોટિસ આપી તેમના ખર્ચ રજિસ્ટરની ચકાસણી કરાવવા જણાવેલ છે

આ સમાચાર પણ વાંચો : Stock Market crash: શેરબજારની તેજી પર લાગી બ્રેક, સેન્સેક્સમાં 600 પોઈન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન; આ શેરમાં બોલાયો સૌથી મોટો ઘટાડો..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version