Site icon

Ahmedabad Railway Crossing: યાત્રીગણ ધ્યાન આપો.. આ તારીખથી અમદાવાદ મંડળનું રેલવે ક્રોસિંગ નં. 243 ડી-કેબિન ફાટક કાયમી ધોરણે રહેશે બંધ..

Ahmedabad Railway Crossing: 31મી ડિસેમ્બરથી રેલવે ક્રોસિંગ નં. 243 ડી-કેબિન ફાટક કાયમી ધોરણે બંધ રહેશે

From 31st December Ahmedabad railway crossing no. 243 D-cabin gate will be permanently closed

From 31st December Ahmedabad railway crossing no. 243 D-cabin gate will be permanently closed

 News Continuous Bureau | Mumbai

Ahmedabad Railway Crossing:  રોડ યુઝર્સ નવા બનેલા આરયુબી દ્વારા મુસાફરી કરી શકશે  

Join Our WhatsApp Community

અમદાવાદ ( Ahmedabad  ) મંડળ પર અમદાવાદ-પાલનપુર સેક્શનના સાબરમતી-ખોડિયાર સ્ટેશન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ ( Railway Crossing ) નં. 243 ડી-કેબિન ફાટક (કિમી.776/4-5) ની જગ્યાએ રોડ અંડર બ્રિજ (આરયુબી) નિર્માણ થઇ ગયું છે. તદનુસાર 31 ડિસેમ્બર, 2024 થી આ રેલ્વે ફાટક રોડ ટ્રાફિક માટે કાયમી ધોરણે બંધ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Politics: છગન ભુજબળ કેબિનેટમાંથી પડતા મુકાયા, પણ રાજ્યપાલ તરીકે નિમણૂક થશે? આ ભાજપના ધારાસભ્યનો દાવો

રોડ યુઝર્સ નવા બનેલા રોડ અંડર બ્રિજ ( Road Under Bridge ) દ્વારા અવર જવર કરી શકશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version