Site icon

 રિવરફ્રન્ટ ખાતે 21 જાન્યુઆરીએ નાઈટ મેરેથોન યોજાશે, જેમાં 75 હજાર લોકો જોડાશે, ભાગ લેનારને ફ્રીમાં ટી-શર્ટ,ટાઇમર ચિપ કિટ આપવાનું શરૂ

રજીસ્ટેશન કરાવનારા તમામ લોકોને શહેર પોલીસ દ્વારા ફ્રી માં કીટ આપવામાં આવી રહી છે. જેનું વિતરણ પંડિત દિન દયાલ હોલ ખાતે સવારે 9 વાગ્યા થી રાતના 9 વાગ્યા સુધી તા.17 જાન્યુઆરીથી શરુ કરી દેવાયું છે. જ્યારે તા.20 જાન્યુઆરી સુધી ફ્રી કીટનું વિચરણ ચાલુ રહેશે. આ ઉપરાંત મેરેથોનમાં ભાગ લેનારા લોકો માટે પંડિત દિન દયાળ હોલ ખાતે રજીસ્ટેશન કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Night Half Marathon at Sabarmati Riverfront on January 21

રિવરફ્રન્ટ ખાતે 21 જાન્યુઆરીએ નાઈટ મેરેથોન યોજાશે, જેમાં 75 હજાર લોકો જોડાશે, ભાગ લેનારને ફ્રીમાં ટી-શર્ટ,ટાઇમર ચિપ કિટ આપવાનું શરૂ

News Continuous Bureau | Mumbai

21 જાન્યુઆરીએ રાતે શહેર પોલીસ દ્વારા નાઈટ મેરેથોન યોજવામાં આવી છે. જેનું રજીસ્ટેશન શરુ કરી દેવાયુ છે. આ મેરેથોનમાં લગભગ 75 હજાર લોકો ભાગ લે તેવો અંદાજ છે. જો કે મેરેથોનમાં ભાગ લેનારા તમામ લોકોને શહે૨ પોલીસ દ્વારા ફ્રીમાં ટી શર્ટ, ટાઈમર ચિપ અને નંબરની કીટ આપવામાં આવી છે.

Join Our WhatsApp Community

જેનું વિતરણ રાજપથ કલબની પાછળ આવેલા પંડિત દિન દયાળ હોલ ખાતેથી શરુ કરી દેવામાં આવ્યુ છે. રિવર ફ્રન્ટ ખાતે તા.21 મી જાન્યુઆરીએ યોજાનારી શહેર પોલીસની આ મેરેથોનને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ફલેગ ઓફ કરાવશે. આ મેરેથોનમાં યંગસ્ટર તેમજ સેલિબ્રિટી સહિત 75 હજાર લોકો ભાગ લેવાના છે. જેના માટેનું રજીસ્ટેશન શરુ કરી દેવામાં આવ્યું છે. લગભગ 72 હજાર લોકોએ તો મેરેથોનમાં ભાગ લેવા માટે રજીસ્ટેશન પણ કરાવી દીધુ છે. જો કે રજીસ્ટેશન કરાવનારા તમામ લોકોને શહેર પોલીસ દ્વારા ફ્રી માં કીટ આપવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો:  પિતા બાદ હવે પુત્રનો જેલભેગા થવાનો વારો? નવાબ મલિક બાદ હવે પુત્ર ફરાઝ વિરુદ્ધ કેસ દાખલ,આ કેસમાં થઈ શકે છે ધરપકડ..

જેનું વિતરણ પંડિત દિન દયાલ હોલ ખાતે સવારે 9 વાગ્યા થી રાતના 9 વાગ્યા સુધી તા.17 જાન્યુઆરીથી શરુ કરી દેવાયું છે. જ્યારે તા.20 જાન્યુઆરી સુધી ફ્રી કીટનું વિચરણ ચાલુ રહેશે. આ ઉપરાંત મેરેથોનમાં ભાગ લેનારા લોકો માટે પંડિત દિન દયાળ હોલ ખાતે રજીસ્ટેશન કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે મેરેથોનના રુટ ઉપર જુદી જુદી થીમ ઉપર 8 સ્ટેજ બનાવવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને અમદાવાદને નશામાંથી મુકત કરવાની થીમ ઉપર વધારે ભાર મુકવામાં આવ્યો છે.

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version