Site icon

North Central Railway : અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી આ 8 જોડી ટ્રેનો આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર રોકા

North Central Railway : 8 જોડી ટ્રેનો બતાવેલ તારીખો થી આગળની સૂચના સુધી આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર રોકાશે.

North Central Railway These 8 pairs of trains runningpassing through Ahmedabad division will stop at Idgah station instead of Agra Fort.

North Central Railway These 8 pairs of trains runningpassing through Ahmedabad division will stop at Idgah station instead of Agra Fort.

News Continuous Bureau | Mumbai

North Central Railway :  ઉત્તર મધ્ય રેલવે દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ ટેકનિકલ કારણોસર,અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી 8 જોડી ટ્રેનો બતાવેલ તારીખો થી આગળની સૂચના સુધી  આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે: 

Join Our WhatsApp Community
  1. ટ્રેન સંખ્યા 15270 સાબરમતી-મુઝફ્ફરપુર એક્સપ્રેસ 02.08.2025 થી આગ્રા ફોર્ટના બદલે ઇદગાહ સ્ટેશન પર 09.30 કલાકે પહોંચશે અને 09.35 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન સંખ્યા 15269 મુઝફ્ફરપુર-સાબરમતી એક્સપ્રેસ 31.07.2025 થી આગ્રા ફોર્ટ ના બદલે ઇદગાહ સ્ટેશન પર  16.45 કલાકે પહોંચશે 16.50 કલાકે ઉપડ્શે. 
  2. ટ્રેન સંખ્યા 12945 વેરાવળ-બનારસ એક્સપ્રેસ 04.08.2025 થી આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર 04.30 કલાકે પહોંચશે અને 04.35 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન સંખ્યા 12946 બનારસ-વેરાવળ એક્સપ્રેસ 06.08.2025 થી આગ્રા ફોર્ટ બદલે ઇદગાહ સ્ટેશન પર 17.20 કલાકે પહોંચશે અને 17.30 કલાકે ઉપડશે.
  3. ટ્રેન સંખ્યા 12947 અમદાવાદ-પટના એક્સપ્રેસ 30.07.2025 થી આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર 12.40 કલાકે પહોંચશે અને 12.50 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન સંખ્યા 12948 પટના-અમદાવાદ એક્સપ્રેસ 30.07.2025 થી આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર બપોરે 12.40 કલાકે પહોંચશે અને 12.45 કલાકે  ઉપડશે. 
  4. ટ્રેન સંખ્યા 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ 01.08.2025 થી આગ્રા ફોર્ટને બદલે ઇદગાહ સ્ટેશન પર 12.40 કલાકે પહોંચશે અને 12.50 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નં. 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ 04.08.2025 થી આગરા ફોર્ટને બદલે ઇદગાહ સ્ટેશન પર 23.40 કલાકે પહોંચશે અને 23.45 કલાકે ઉપડશે. 
  5. ટ્રેન સંખ્યા 15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ 02.08.2025 થી આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર 12.40 કલાકે પહોંચશે અને 12.50 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન સંખ્યા 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ 30.07.2025 થી આગ્રા ફોર્ટને  બદલે ઇદગાહ સ્ટેશન પર 23.40  કલાકે પહોંચશે  અને 23.45  કલાકે  ઉપડશે.
  6. ટ્રેન સંખ્યા  12937 ગાંધીધામ-હાવડા એક્સપ્રેસ 02.08.2025 થી આગ્રા ફોર્ટને બદલે ઇદગાહ સ્ટેશન પર 14.50 કલાકે પહોંચશે અને 15.00 કલાકે ઉપડ્શે. તેવી જ રીતે ટ્રેન સંખ્યા 12938 હાવડા-ગાંધીધામ એક્સપ્રેસ 04.08.2025 થી આગ્રા ફોર્ટને  બદલે ઇદગાહ સ્ટેશન પર 18.10 કલાકે પહોંચશે અને 18.20 કલાકે ઉપડશે.
  7. ટ્રેન સંખ્યા 12941 ભાવનગર-આસનસોલ એક્સપ્રેસ 05.08.2025 થી આગ્રા ને બદલે ઇદગાહ સ્ટેશન પર 14.50 કલાકે પહોંચશે અને 15.00 કલાકે ઉપડ્શે. તેવી જ રીતે ટ્રેન સંખ્યા 12942 આસનસોલ-ભાવનગર એક્સપ્રેસ 31.07.2025 થી આગ્રા ફોર્ટને બદલે ઇદગાહ સ્ટેશન પર 12.40 કલાકે પહોંચશે અને 12.45 કલાકે ઉપડશે. 
  8. ટ્રેન સંખ્યા 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ 31.07.2025 થી આગ્રા ફોર્ટને  બદલે ઇદગાહ સ્ટેશન પર 14.50 કલાકે પહોંચશે અને 15.00 કલાકે ઉપડશે. તેવી જ રીતે, ટ્રેન સંખ્યા 22970 બનારસ-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ 02.08.2025 થી આગ્રા ફોર્ટને  બદલે ઇદગાહ સ્ટેશન પર 07.35 કલાકે પહોંચશે અને 07.40 કલાકે ઉપડશે. 

આ સમાચાર પણ વાંચો : Western Railway : આવતીકાલે વડોદરા મંડળના વાસદ-રનોલી સ્ટેશનો ની વચ્ચે બ્લોક , આ ટ્રેનો થશે પ્રભાવિત; જુઓ યાદી

ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version