Site icon

Automated Testing Station: મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ દ્વારા ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન માટેનું નોટિફિકેશન

Automated Testing Station:તમામ પ્રકારનાં કમર્શિયલ/ટ્રાન્સપોર્ટ વાહનોના ફિટનેસ રિન્યુઅલની અરજી ફરજિયાતપણે ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન ખાતે જ કરવાની રહેશે. ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનની માહિતી NICના AFMS Portal પર ઉપલબ્ધ થઈ શકશે

Notification for Automated Testing Station by Ministry of Road Transport and Highways

Notification for Automated Testing Station by Ministry of Road Transport and Highways

News Continuous Bureau | Mumbai  

Automated Testing Station: પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, અમદાવાદની ( Ahmedabad ) અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ ( Ministry of Road Transport and Highways ) દ્વારા નોટિફિકેશન G.S.R. 663 (E), તા.૧૨/૦૯/૨૦૨૩ બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ જે ( RTO )  આરટીઓ/એઆરટીઓના કાર્યક્ષેત્રમાં ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન કાર્યરત હોય તે આરટીઓ/એઆરટીઓના કાર્યક્ષેત્રમાં 

Join Our WhatsApp Community

તમામ પ્રકારનાં કમર્શિયલ/ટ્રાન્સપૉર્ટ વાહનો (M, N કેટેગરી સાથે T કેટેગરીઅને કન્સ્ટ્રકશન ઈક્વિપમેન્ટ)ના ફિટનેસ રિન્યુઅલની અરજી ફરજિયાતપણે તા.૧૨/૦૬/૨૦૨૪થી ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન ખાતે જ કરવાની રહેશે. 

આ સમાચાર  પણ વાંચો : Dharavi: ધારાવીમાં સર્વે પર મૂકાયો પ્રતિબંધ, અનિલ દેસાઈ અને વર્ષા ગાયકવાડે ધારાવી રિડેવલપમેન્ટને લઈને SVR શ્રીનિવાસની ટીકા કરી..

હાલમાં કાર્યરત ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનની માહિતી NICના AFMS Portal પર ઉપલબ્ધ છે, જે https://vahan.parivahan.gov.in/AFMS/#/ પરથી મેળવી શકાય છે. તમામ વાહન માલિકોને આ બાબતની નોંધ લેવા  અનુરોધ કરવામાં આવ્યો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version