Site icon

Postal Court: ટપાલને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ શહેર વિભાગ ખાતે ડાક અદાલતનું આયોજન

Postal Court: સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર) દરેક ફરિયાદને વ્યક્તિગત રુપે સાંભળશે અને સમસ્યાઓનું સ્થળ પર જ સમાધાન કરશે.

Organized Postal Court at City Division by Senior Superintendent of Post Offices for resolution of postal issues

Organized Postal Court at City Division by Senior Superintendent of Post Offices for resolution of postal issues

News Continuous Bureau | Mumbai

Postal Court: ટપાલને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ શહેર વિભાગ, અમદાવાદની કચેરી ખાતે 30-04-2024નાં રોજ બપોરે 4 વાગ્યે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. 

Join Our WhatsApp Community

સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ ( Senior Superintendent of Post Office ) (અમદાવાદ શહેર) દરેક ફરિયાદને વ્યક્તિગત રુપે સાંભળશે અને સમસ્યાઓનું સ્થળ પર જ સમાધાન કરશે.

અમદાવાદની ( Ahmedabad ) પોસ્ટ ઓફિસરની ટપાલ, મની ઓર્ડર, કાઉન્ટર સેવાઓ સંબંધિત ફરિયાદ સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર), પહેલો માળ, નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ, નવરંગપુર, અમદાવાદ- 380009ને મોકલાવી જેથી નિયત તારીખ 25-04-2024 સુધી કચેરીએ પહોંચી શકે. આ પછી મળેલી ફરિયાદો ( Complaints ) ડાક અદાલત હેઠળ ધ્યાને લેવાશે નહીં.

આ સમાચાર પણ વાંચો :  Infosys Dividend: નારાયણ મૂર્તિના પાંચ મહિનાના પૌત્ર એકાગ્રાને બમ્પર ડિવિડન્ડથી સંપત્તિ મળશે, આટલા કરોડની કમાણી થશે..

ફરિયાદ વિષયલક્ષી, સ્પષ્ટ અને ટૂંકમાં હોવી જોઈએ. નીતિ વિષયક બાબતોની ફરિયાદો ધ્યાને લેવાશે નહીં. તદુપરાંત, ફરિયાદની એક અરજીમાં એક કરતા વધુ મુદ્દા અથવા વિષય હોવા જોઈએ નહીં. ડાક અદાલત અંતર્ગત માત્ર અમદાવાદ શહેરની પોસ્ટ ઓફિસ સંબંધિત ફરિયાદ જ ધ્યાને લેવાશે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Organ donation Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું
Exit mobile version