Site icon

General Ticket: યાત્રીઓને હવે લાઈનમાં નહીં ઉભું રહેવું પડે, રેલવે યાત્રી આ એપથી હવે 50 કિમીના અંતર સુધીની બુક કરી શકશે જનરલ ટિકિટ..

General Ticket: રેલવે યાત્રી યૂટીએસ એપથી હવે 50 કિમીના અંતર સુધીની જનરલ ટિકિટ બુક કરી શકે છે અનરિઝર્વ્ડ ટિકિટ મેળવવા માટે યાત્રીઓને લાઈનમાં ઉભા રહેવાની આવશ્યકતા નહીં.

Passengers no longer have to stand in line, railway passengers can now book general tickets up to a distance of 50 km from this app.

Passengers no longer have to stand in line, railway passengers can now book general tickets up to a distance of 50 km from this app.

 News Continuous Bureau | Mumbai

General Ticket: રેલવે યાત્રી યૂટીએસ એપથી ( UTS app ) હવે 50 કિમીના અંતર સુધીની જનરલ ટિકિટ બુક કરી શકે છે  અનરિઝર્વ્ડ ટિકિટ મેળવવા માટે યાત્રીઓને લાઈનમાં ઉભા રહેવાની આવશ્યકતા નહીં. 

Join Our WhatsApp Community

પશ્ચિમ રેલવેના ( Western Railway ) અમદાવાદ મંડળ પર યાત્રીઓને અનરિઝર્વ્ડ (જનરલ) ટિકિટ મેળવવા લાઈનમાં ઉભા રહેવાની આવશ્યક્તા નથી. યૂટીએસ એપ મારફતે 50 કિમીના અંતર સુધી હવે યાત્રી પોતે જ પોતાની અનરિઝર્વ્ડ (જનરલ) ટિકિટ બુક ( Ticket booking ) કરીને પોતાનો સમય અને પૈસા બંને બચાવી શકે છે. હવે યાત્રીઓ પોતાના મોબાઈલ ફોનમાં યૂટીએસ એપ ડાઉનલોડ કરીને ઘર બેઠાં કોઈપણ સ્ટેશનથી કોઈપણ સ્ટેશન સુધીની અનરિઝર્વ્ડ (જનરલ) ટિકિટ બુક કરી શકે છે. આના મુખ્ય લાભ નીચે જણાવ્યા મુજબ છે – 

આ સમાચાર પણ વાંચો : Railway News : હવે નહીં થાય હેરાનગતિ, આ એક્સપ્રેસ ટ્રેનમાં બે વધારાના કોચ ઉમેરવાશે..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version