Site icon

Railway News : મુસાફરોને હેરાનગતિ.. આ તારીખ દરમિયાન ખોડિયાર-ગાંધીનગર વચ્ચે રેલવે ક્રોસિંગ નં.15 બંધ રહેશે.. જાણો કારણ .

Railway News : 20 થી 22 માર્ચ દરમિયાન ખોડિયાર-ગાંધીનગર વચ્ચે રેલવે ક્રોસિંગ નં.15 બંધ રહેશે

Railway crossing no. 15 between Khodiyar-Gandhinagar will be closed during this date

Railway crossing no. 15 between Khodiyar-Gandhinagar will be closed during this date

News Continuous Bureau | Mumbai

Railway News : અમદાવાદ ડિવિઝન પર ખોડિયાર-ગાંધીનગર રેલ્વે સેક્શન વચ્ચે આવેલ રેલ્વે ક્રોસીંગ નં. 15 કિમી (523/11-12) BCM મશીન દ્વારા ડીપ સ્ક્રીનીંગ કાર્ય માટે 20 માર્ચ 2024 ના રોજ રાત્રિ 22:00 વાગ્યાથી 22 માર્ચ 2024 ના રોજ સવારે 08:00 વાગ્યા સુધી બંધ રહેશે.

Join Our WhatsApp Community

રોડ યુઝર્સ આ સમયગાળા દરમિયાન રેલ્વે ક્રોસિંગ નંબર 13 કિમી (522/6-7), રેલ્વે ક્રોસિંગ નંબર 14 કિમી (523/5-6) અને રેલ્વે ક્રોસિંગ નંબર 16 કિમી (524/4-5) નો ઉપયોગ કરી શકે છે. 

આ સમાચાર પણ વાંચો : ભારતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ ફફડી ગયું ચીન, ગ્લોબલ ટાઈમ્સ દ્વારા ડ્રેગને ઓક્યું ઝેર; જાણો શું કહ્યું ગ્લોબલ ટાઈમ્સે..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version