News Continuous Bureau | Mumbai
Western Railway :પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના ( Ahmedabad Division ) અમદાવાદ-વિરમગામ સેક્શનના ( Ahmedabad-Viramgam section ) ચાંદલોડિયા ( Chandlodia ) અને આંબલી ( Ambli road ) રોડ સ્ટેશનો ( Stations ) વચ્ચે આવેલું રેલવે ક્રોસિંગ ( Railway crossing ) નંબર 7 કિ.મી. (507/37-39) જનતા નગર ઘાટલોડિયા પાસે 29 ડિસેમ્બર 2023 થી 01 જાન્યુઆરી 2024 (કુલ 4 દિવસ) સુધી સમારકામ અને જાળવણી કાર્ય માટે બંધ રહેશે.
આ સમયગાળા દરમિયાન રોડ યુઝર્સ ચાણક્યપુરી ROB કિમી (506/8-9) અને ઘાટલોડિયા ROB કિમી (508/8-9) થઈને મુસાફરી કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Closing Bell : શેરબજારમાં ગજબની તેજી. સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ હાઈ પર થયા બંધ, આ શેરોએ રોકાણકારોને કરાવી કમાણી..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
