News Continuous Bureau | Mumbai
આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે
- 28 એપ્રીલ, 5 અને 19 મે ના રોજ ગાંધીધામ થી ચાલતી ટ્રેન નં 20804 ગાધીધામ – વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ વર્ધા – બડનેરા – બલ્લારશાહ – વિજયવાડા – વિશાખાપટ્ટનમ ના સ્થાને તેના ડાયર્વટ કરાયેલ માર્ગ વાયા વર્ધા – નાગપુર – રાયપુર – ટિટિલાગઢ – રાયગઢ – વિજયનગરમ – વિશાખાપટ્ટનમ ના માર્ગ પર દોડશે. આ ટ્રેન ચંદ્રપુર-બલ્હારશાહ – સિરપુર કાગઝનગર – રામગુંડમ – વારંગલ – ખમ્મમ – વિજયવાડા – એલુરુ – રાજમડ્રી – સામલકોટ – દુવ્વાડા સ્ટેશનો પર નહીં જાય.
- 2, 9 અને 16 મે ના રોજ વિશાખાપટ્ટનમ થી ચાલતી ટ્રેન નં 20803 વિશાખાપટ્ટનમ – ગાધીધામ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ વિશાખાપટ્ટનમ – વિજયવાડા – બલ્હારશાહ – બડનેરા – વર્ધા ના સ્થાને તેના ડાયર્વટ કરાયેલ માર્ગ વાયા વિશાખાપટ્ટનમ – વિજયનગરમ – રાયગઢ – ટિટલાગઢ – રાયપુર – નાગપુર – વર્ઘા ના માર્ગ પર દોડશે. આ ટ્રેન દુવ્વાડા – સામલકોટ – રાજમુડ્રી – એલુરુ – વિજયવાડા – ખમ્મમ – વારંગલ – રામગુંડમ – સિરપુર કાગઝનગર – બલ્હારશાહ – ચંદ્રપુર સ્ટેશનો પર નહીં જાય.
- 1, 8 અને 15 મે ના રોજ ઓખા થી ચાલતી ટ્રેન નં 20820 ઓખા-પુરી એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ વર્ધા – બલ્હારશાહ – વિજયવાડા – વિશાખાપટ્ટનમ – ખુર્દા રોડ ના સ્થાને તેના ડાયર્વટ કરાયેલ માર્ગ વાયા વર્ધા – નાગપુર – રાયપુર – ટિટિલાગઢ – રાયગઢ – વિજયનગરમ – ખુર્દા રોડ ના માર્ગ પર દોડશે. આ ટ્રેન ચંદ્રપુર -બલ્હારશાહ – સિરપુર કાગઝનગર – મંચિર્યાલ – રામગુંડમ – વારંગલ – વિજયવાડા – એલુરુ – રાજામુડ્રી – સામલકોટ – અનકાપલ્લી -વિશાખાપટ્ટનમ સ્ટેશનો પર જશે નહીં.
- 28 એપ્રીલ , 5 અને 19 મે ના રોજ પુરી થી ચાલતી ટ્રેન નં 20819 પુરી – ઓખા એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ ખુર્દા રોડ – વિશાખાપટ્ટનમ – વિજયવાડા – બલ્હારશાહ – વર્ધા ના સ્થાને તેના ડાયર્વટ કરાયેલ માર્ગ વાયા ખુર્દા રોડ – વિજયનગરમ – રાયગઢ – ટિટિલાગઢ – રાયપુર – નાગપુર – વર્ધા ના માર્ગ પર દોડશે. આ ટ્રેન વિશાખાપટ્ટનમ – અનકાપલ્લી – સામલકોટ – રાજમંડ્રી – એલુરુ – વિજયવાડા – વારંગલ – રામગુંડમ – મંચિર્યાલ – સિરપુરકાગઝનગર – બલ્હારશાહ – ચંદ્રપુર સ્ટેશનો પર નહીં જાય.
ટ્રેનોના સ્ટોપેજ, રચના, રૂટ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.