Site icon

Railway News : મુસાફરોની સુવિધામાં વધારો, સાબરમતી સ્ટેશન (જેલ બાજુ) પર કેટલીક ટ્રેનોનું અસ્થાઈ સ્ટોપેજ

Railway News : મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને નીચેની ટ્રેનોને સાબરમતી સ્ટેશન (જેલ સાઇડ) SBT ખાતે 2 મિનિટનું વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

Railway News Temporary stoppage of some trains at Sabarmati station for the convenience of passengers

Railway News Temporary stoppage of some trains at Sabarmati station for the convenience of passengers

News Continuous Bureau | Mumbai 

Railway News : પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝન પર મુસાફરો ( Passengers ) ની સુવિધામાં વધુ સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે સાબરમતી સ્ટેશન (ધરમનગર બાજુ) પર મોડિફિકેશનના કામ માટે એન્જિનિયરિંગ બ્લોક લેવાના કારણે, કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે અને સાબરમતી સ્ટેશન (ધર્મનગર બાજુ) પર જશે નહીં. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને નીચેની ટ્રેનોને સાબરમતી સ્ટેશન (જેલ સાઇડ) SBT ખાતે 2 મિનિટનું વધારાનું સ્ટોપેજ ( Stoppage )આપવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

1. 11 અને 12 જાન્યુઆરી 2024 ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 12957 અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ
2. 11 અને 12 જાન્યુઆરી 2024ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 12915 અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ
3. 11 જાન્યુઆરી 2024ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 19407 અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ
4. 11 અને 12 જાન્યુઆરી 2024ના રોજ દાદરથી ચાલનારી ટ્રેન નંબર 14708 દાદર-બીકાનેર એક્સપ્રેસ
5. 11 અને 12 જાન્યુઆરી 2024ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસ
6. 12 જાન્યુઆરી 2024 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ચાલનારી ટ્રેન નંબર 22931 બાંદ્રા ટર્મિનસ-જેસલમેર એક્સપ્રેસ

આ સમાચાર પણ વાંચો : Vibrant Gujarat Global Summit 2024: દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે ઇન્ડિયા-યુએઇ બિઝનેસ સમિટ યોજાઇ

ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Organ donation Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું
Exit mobile version