Ram Mandir : અમદાવાદની કળશ યાત્રા જોઈ? હિન્દુઓનું મહાપુર જુઓ…

Ram Mandir : અમદાવાદથી વસ્ત્રાલમાંથી કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કલશ યાત્રામાં રેકોર્ડ 10 લાખ લોકોએ ભાગ લીધો હતો. આ યાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

by kalpana Verat
Ram Mandir Kalash Yatra carried out yesterday in the Vastral area of Ahmedabad

News Continuous Bureau | Mumbai 

Ram Mandir : આજે 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે.  પ્રાણ પ્રતિષ્ઠા પહેલા દેશભરમાં કલશ યાત્રા કાઢવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ કલશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.  અમદાવાદથી વસ્ત્રાલમાંથી  કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કલશ યાત્રામાં રેકોર્ડ 10 લાખ લોકોએ ભાગ લીધો હતો. આ યાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તે સાથે રામ મંદિરમાં દર્શન કરીને રામભક્તો સાથે જોડાયા હતા. તે સહિત મોટી સખ્યામાં રામભક્તોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. 

જુઓ વિડીયો 

યાત્રામાં ભાગ લેનાર ભક્તોનો ઉત્સાહ

આ યાત્રામાં ભાગ લેનાર તમામ ભક્તોએ હાથમાં કળશ લઈને ભગવાન રામની સ્તુતિ કરી હતી.  કળશ યાત્રાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યાત્રામાં ભાગ લેનાર ભક્તોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રા દરમિયાન ડીજે પર ભક્તિ ગીતો વગાડવામાં આવી રહ્યા હતા. કળશ યાત્રાના આયોજનને કારણે ઉત્સાહનો માહોલ છે.

આ સમાચાર પણ વાંચો :અમેરિકાના ટાઈમ સ્ક્વેર માં જય શ્રી રામ… જુઓ વિડિયો…

 (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Join Our WhatsApp Community

You may also like