News Continuous Bureau | Mumbai Ram Mandir Inauguration: આજે સમગ્ર ભારતમાં દિવાળી અને રામમય વાતાવરણ સર્જાયુ છે. રામ મંદિરના ઉદ્દઘાટન ઉજવણીનો ઉત્સાહ માત્ર ભારતમાં જ નહી પરંતુ વિદેશમાં પણ આ ઉત્સાહ દેખાય રહ્યો છે. આ જ પૃષ્ઠભૂમિમાં મેક્સિકોના ( Mexico ) ક્વેરેટારો શહેરમાં રવિવારે નવનિર્મિત રામ મંદિરને ( Ram Mandir ) પવિત્ર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભારતીય ઇમિગ્રન્ટ્સે… Continue reading Ram Mandir Inauguration: અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પહેલા આ દેશમાં થયું હતું રામ મંદિરનુ ઉદ્દાઘટન.. જુઓ તસ્વીરો.
Tag: ram lala mandir ayodhya
Ram Mandir Pran Pratishtha: ભારત સાથે ન્યુયોર્ક પણ બન્યુ રામમય.. ટાઈમ સ્કવેર પર રામ ભક્તોની ઉમટી ભીડ.. જુઓ વિડીયો..
News Continuous Bureau | Mumbai Ram Mandir Pran Pratishtha: અયોધ્યામાં આજે 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે અમેરિકા પણ રામમય બની ગયો છે. ત્યાં રહેતા તમામ હિન્દુ ભારતીયો રામની ભક્તિમાં લીન છે. આ ખાસ અવસર પર ન્યૂયોર્કના ( New York ) ટાઈમ્સ સ્ક્વેર ખાતે મોટી સંખ્યામાં ભારતીયો જોવા મળી રહ્યા છે. ટાઈમ્સ… Continue reading Ram Mandir Pran Pratishtha: ભારત સાથે ન્યુયોર્ક પણ બન્યુ રામમય.. ટાઈમ સ્કવેર પર રામ ભક્તોની ઉમટી ભીડ.. જુઓ વિડીયો..
Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ લલાના મૂર્તિનાઅભિષેક માટેનો શુભ સમય છે માત્ર 84 સેકન્ડનો.. તો આ સમયની નોંધ કરી લો.. જાણો આ મુહુર્ત કેમ છે આટલુ ખાસ..
News Continuous Bureau | Mumbai Ayodhya Ram Mandir: રામ મંદિરના અભિષેકને લઈને દેશભરના લોકોમાં ભારે ઉત્સાહ છે. આજે અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય સમારોહ યોજવામાં આવી રહ્યો છે, જ્યાં ભગવાન રામની બાળ સ્વરુપની મૂર્તિને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે સ્થાપના કરવામાં આવશે. આજે આખો દેશ આ ઐતિહાસિક દિવસનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. તેમજ અહીં ઘણી હસ્તીઓ અને સામાન્ય લોકો રામ… Continue reading Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ લલાના મૂર્તિનાઅભિષેક માટેનો શુભ સમય છે માત્ર 84 સેકન્ડનો.. તો આ સમયની નોંધ કરી લો.. જાણો આ મુહુર્ત કેમ છે આટલુ ખાસ..
Ram Temple: અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આવી દેશના ખૂણે ખૂણેથી આ વિશેષ ભેટો.. જાણો શું છે આ ખાસ ભેટો..
News Continuous Bureau | Mumbai Ram Temple: રામલલાનો ઐતિહાસિક અભિષેક આજે અયોધ્યામાં થવાનો છે. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા મંદિરમાં ભગવાનના બાળ સ્વરૂપની મૂર્તિનો અભિષેક કરશે. આ સમયે રામનગરીમાં સમગ્ર તરફ રામનું નામ ગુંજી રહ્યું છે. રામલલાના આગમન પહેલા સમગ્ર દેશમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ છે. તે જ સમયે, અયોધ્યાની ( Ayodhya ) બહાર દેશભરમાં તૈયારીઓ જોરશોરથી ચાલી… Continue reading Ram Temple: અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આવી દેશના ખૂણે ખૂણેથી આ વિશેષ ભેટો.. જાણો શું છે આ ખાસ ભેટો..
Ram Mandir : અમદાવાદની કળશ યાત્રા જોઈ? હિન્દુઓનું મહાપુર જુઓ…
News Continuous Bureau | Mumbai Ram Mandir : આજે 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા દેશભરમાં કલશ યાત્રા કાઢવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ કલશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદથી વસ્ત્રાલમાંથી કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કલશ યાત્રામાં રેકોર્ડ 10 લાખ લોકોએ ભાગ લીધો હતો. આ યાત્રામાં મુખ્યમંત્રી… Continue reading Ram Mandir : અમદાવાદની કળશ યાત્રા જોઈ? હિન્દુઓનું મહાપુર જુઓ…
