Site icon

Western Railway : આ તારીખના રોજ સાબરમતી અને છપરા વચ્ચે અનરિઝર્વ્ડ હોળી સ્પેશિયલ ટ્રેન દોડશે

Western Railway : ટ્રેન નંબર 09457 સાબરમતી-છાપરા સ્પેશિયલ ટ્રેન શનિવાર, 23 માર્ચ, 2024ના રોજ સવારે 08:00 કલાકે સાબરમતીથી ઉપડશે અને બીજા દિવસે 16:00 કલાકે છાપરા પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09458 છાપરા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન રવિવાર, 24 માર્ચ, 2024ના રોજ છપરાથી સાંજે 20:00 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 04:00 વાગ્યે અમદાવાદ પહોંચશે.

Western Railway An unreserved Holi special train will run between Sabarmati and Chhapra on this date

Western Railway An unreserved Holi special train will run between Sabarmati and Chhapra on this date

News Continuous Bureau | Mumbai

Western Railway : પશ્ચિમ રેલવે દ્વારા હોળીના તહેવારને અનુલક્ષીને યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં સાબરમતી-છપરા અને છપરા-અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર અનરિઝર્વ્ડ હોળી સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:-

Join Our WhatsApp Community

ટ્રેન નંબર 09457/09458 સાબરમતી-છાપરા-અમદાવાદ હોળી સ્પેશિયલ (2 ટ્રીપ)

ટ્રેન નંબર 09457 સાબરમતી-છાપરા સ્પેશિયલ ટ્રેન શનિવાર, 23 માર્ચ, 2024ના રોજ સવારે 08:00 કલાકે સાબરમતીથી ઉપડશે અને બીજા દિવસે 16:00 કલાકે છાપરા પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09458 છાપરા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન રવિવાર, 24 માર્ચ, 2024ના રોજ છપરાથી સાંજે 20:00 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 04:00 વાગ્યે અમદાવાદ પહોંચશે. રૂટમાં આ ટ્રેન અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, વીરાંગના લક્ષ્મીબાઈ, કાનપુર સેન્ટ્રલ, ગોમતી નગર, બારાબંકી, ગોંડા, ગોરખપુર અને સિવાન સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં જનરલ કેટેગરીના તમામ કોચ રહેશે.

ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ, અને સંરચનાને લગતી વિસ્તૃત માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version