Site icon

Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-થિવીમ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ના ફેરા વધારવામાં આવ્યા

Western Railway: મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-થિવીમ દ્વિ-સાપ્તાહિક વિશેષ ટ્રેનમાં વિશેષ ભાડું વધારવાનો નિર્ણય કર્યો છે

Western Railway Western Railway increases the frequency of Ahmedabad-Thivim bi-weekly special train

Western Railway Western Railway increases the frequency of Ahmedabad-Thivim bi-weekly special train

News Continuous Bureau | Mumbai

Western Railway:  પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-થિવીમ દ્વિ-સાપ્તાહિક વિશેષ ટ્રેનમાં વિશેષ ભાડું વધારવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Adani bribery case: અમેરિકામાં અદાણીના લાંચ કેસમાં મોટું અપડેટ, ન્યૂયોર્ક કોર્ટે આપ્યા આ આદેશ.. વધી શકે ઉધોગપતિની મુશ્કેલીઓ…

ટ્રેન નં. 09412 અમદાવાદ-થિવીમ સ્પેશિયલ ટ્રેન જે અગાઉ 01 જાન્યુઆરી 2025 સુધી સૂચિત કરવામાં આવી હતી તેને હવે 08 જાન્યુઆરી 2025 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નં. 09411 થિવીમ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન જે અગાઉ 02 જાન્યુઆરી 2025 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 09 જાન્યુઆરી 2025 સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર 09412 ની વિસ્તારિત ફેરાઓ માટે બુકિંગ તત્કાળ થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સમય, રોકાવ અને શ્રેણી સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version