Site icon

Bhupendra Patel: મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્રસંત જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજીના આશીર્વાદ મેળવ્યા

Bhupendra Patel: ગાંધીનગરના કોબા ખાતે મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબનો ચાતુર્માસ પ્રવેશ

Chief Minister Shri Bhupendra Patel received blessings of Rashtrasant Jainacharya Shri Padmasagar Surishwar Maharaj Saheb

Chief Minister Shri Bhupendra Patel received blessings of Rashtrasant Jainacharya Shri Padmasagar Surishwar Maharaj Saheb

 News Continuous Bureau | Mumbai

Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર ( Gandhinagar ) નજીકના કોબા ખાતેના શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં ચાતુર્માસ ગાળવા પધારેલા રાષ્ટ્રસંત જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

Join Our WhatsApp Community

કોબા ખાતે આ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર  જૈનાચાર્ય શ્રીપદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ( Shri Padmasagar Surishwar Maharaj Saheb )  ની પ્રેરણા અને માર્ગદર્શનમાં  કાર્યરત થયેલું છે .

 આ જૈન તીર્થ ક્ષેત્રમાં જૈનાચાર્ય ( Jainacharya  ) શ્રી પદ્મસાગર સૂરીશ્વરજીના  ચાતુર્માસ પ્રવેશ પૂર્વે  તેમના વ્યાખ્યાનનું મુખ્યમંત્રીશ્રીએ જૈનધર્મી શ્રાવક ભાઈઓ બહેનો સાથે બેસીને શ્રવણ પણ કર્યું હતું. 

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે માનવ માત્રનું અંતિમ લક્ષ્ય તો પ્રભુ પ્રાપ્તિનું જ હોય છે. 

આ સમાચાર પણ વાંચો:  Aishwarya rai: અનંત અને રાધિકા ના લગ્ન માં અભિષેક ની સામે આ સુપરસ્ટાર સાથે વાત કરતી જોવા મળી ઐશ્વર્યા રાય, વિડીયો જોઈ લોકો ને આવી આ ફિલ્મ ની યાદ

એ માટેનો માર્ગ સંત શક્તિના આશીર્વાદ અને તેમના વ્યાખ્યાન શ્રવણથી વધુ સરળ  બને છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

આ અવસરે રાજ્યસભાના સાંસદ શ્રી મયંક નાયક, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબહેન પટેલ તથા જૈનાચાર્યો, સંતવર્યો અને શ્રાવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Exit mobile version