News Continuous Bureau | Mumbai
Western Railway : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓ ની સુવિધા અને તેમની યાત્રા માંગ પુરી કરવા માટે 11 મે, 2025 થી ટ્રેન સંખ્યા 20901/20902 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ માં ત્રણ વધારાના એસી ચેયર કાર કોચ ને કાયમી રૂપે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતની મુખ્ય એક્સપ્રેસ ટ્રેનો માં એક રૂપમાં આ ટ્રેન આધુનિક સુવિધા ઓ સાથે તેજ, આરામદાયક અને કુશળ યાત્રા અનુભવ પ્રદાન કરેછે. મુંબઈ અને ગાંધીનગર કેપિટલ વચ્ચે આપણી હાઈ-સ્પી કનેક્ટિવિટી માટે
આ સમાચાર પણ વાંચો : Western Railway : યાત્રીગણ કૃપા ધ્યાન દે… કચ્છ, રાજસ્થાન જતી અમદાવાદ મંડળની આ ટ્રેનો રદ્દ… જુઓ યાદી..
જાની જવાવાળી આ ટ્રેનની આત્રી ક્ષમતામાં વધારો થશે, જેનાથી વર્ષમાં સીધા 85,000 થી વધારે યાત્રીઓની વધારાની ક્ષમતા વધી જશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.