Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈગરો સાવચેત રહેજો!! શહેરમાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસ બીમારીથી આટલા દર્દીઓએ જીવ ગુમાવ્યો

કોરોનાની બીજી લહેર ફેબ્રુઆરી 21માં શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસ બીમારીથી કુલ 128 દર્દીનાં મોત થયાં છે. 

મુંબઇ મહાનગર પાલિકાના વધારાના કમિશનર સુરેશ કાકાણીના જણાવ્યાનુસાર મોટાભાગના દર્દીઓ બહાર ગામના હતા.

Join Our WhatsApp Channel

હાલ મુંબઇમાં મ્યુકોરના 384 દર્દીઓ સારવાર હેઠળ છે. આમાંના 274 બહારગામના છે. બાકીના 110 મુંબઇગરાના છે.

જોકે, કોવિડનો ઉપદ્રવ ઓછો થતો હોવા સાથે પાલિકાની હોસ્પિટલોમાં રોજ દાખલ થતા મ્યુકોરના દર્દીઓની સંખ્યામાં લગભગ 40 ટકાનો ઘટાડો થયો છે.

યાત્રીગણ કૃપયા ધ્યાન દે!! 1લી જુલાઈથી આ એક્સપ્રેસ હવે દરરોજ દોડશે, પ્રવાસીઓની માંગ વધતા મધ્ય રેલવેએ લીધો નિર્ણય ; જાણો વિગતે

MGL Bill Scam ફેક MGL બિલ કૌભાંડ કોર્ટના આદેશથી વેપારીને ₹૬.૬૨ લાખ પાછા મળ્યા
Massive Drug Raids In Mumbai ડ્રગ્સ રેકેટ કનેક્શન મુંબઈમાં ક્રાઇમ બ્રાન્ચે ૧૩ ઠેકાણા પર પાડ્યા દરોડા
Sion HitAndRun સાયનમાં હિટ એન્ડ રન બાઈકની ટક્કરથી રાહદારીનું મોત, ચાલક ફરાર
Online Trading Scam સોના અને ફોરેક્સ ટ્રેડિંગના નામે પ્રાઇવેટ કંપનીના DGM સાથે ₹૧.૪૨ કરોડની ઠગાઈ
Exit mobile version