Site icon

રાજ ઠાકરે ઈમ્પેક્ટ મુંબઈમાં ૧૧૪૪ મસ્જિદોએ લાઉડ સ્પીકર માટે કરી અરજી, પોલીસે આટલાને આપી મંજૂરી

News Continuous Bureau | Mumbai

રાજ ઠાકરેની(Raj thackeray) ધમકી પછી અનેક મસ્જિદોએ પોતાના લાઉડસ્પીકરને(Loudspeaker) કાયદેસર બનાવવા માટેની કવાયત શરુ કરી છે. આ માટે મુંબઈની 1144 મસ્જીદોએ લાઉડસ્પીકરને કાયદેસર બનાવવા અરજી કરી છે. 

Join Our WhatsApp Community

મુંબઈ પોલીસે(Mumbi Police) આમાંથી કુલ 803 અરજીઓને મંજુર કરી છે. જ્યારેકે અન્ય મસ્જિદો(mosque) પરના લાઉડ સ્પીકરોની અરજી વિચારાધીન છે. 

હાલ અનેક જગ્યાએ મસ્જીદોએ લાઉડ સ્પીકર પર અજાન(Azan) વગાડવાનું બંધ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો :  રાણા દંપતી મુશ્કેલીમાં વધારો, ખારના ઘરમાં ગેરકાયદે બાંધકામ; BMCની ટીમ આજે કરશે ઈન્સ્પેકશન જાણો વિગતે.

Dhurandhar 2 Piracy:‘ધુરંધર 2’ પાયરેસીનો શિકાર: ₹50 માં ફિલ્મ લીક કરનારી ટેલિગ્રામ ગેંગ વિરુદ્ધ સાયબર પોલીસની FIR
Thane Crime:થાણેમાં નરાધમની શરમજનક કરતૂત: બાંધકામ સાઇટ પર ૭ વર્ષની બાળકી પર અત્યાચાર, આરોપી ઝડપાયો
Dharavi Terror: ધારાવીમાં ગુંડાતત્વોનો આતંક: ૨૫ મોટરસાઇકલ ફૂંકી મારી, ₹૨૨ લાખનું નુકસાન
Mumbai Road Accident:મુંબઈમાં કાળમુખા વાહનોનો આતંક: ડિંડોશી અને કાંદિવલીમાં બે માસૂમ વિદ્યાર્થિનીઓના કરુણ મોત, વાલીઓમાં ભારે રોષ!
Exit mobile version