Site icon

શું મુંબઈ લોકલ પ્રવાસ માટે બે ડોઝ લીધેલા લોકોને પ્રવેશ મળશે? પાલિકા કમિશનરે આપ્યું આ મહત્વનું નિવેદન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ, 15 જુલાઈ  2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇક્બાલ સિંહ ચહલે એક મહત્વપૂર્ણ નિવેદન આપીને જણાવ્યું છે કે મુંબઈ શહેરમાં કોરોના ની બીજી લહેર ઓસરી રહી છે. આ પરિસ્થિતિમાં શક્ય છે કે આવનારા દિવસોમાં વેક્સિન ના બે ડોઝ લીધેલા લોકોને પ્રવેશ આપવામાં આવે. જો કે આ સંદર્ભે અત્યાર સુધી કોઈ આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી.

મુંબઈ મહાનગરપાલિકા અમલમાં લાવશે આ પ્રોજેક્ટ; જાણો વિગત

જો કે આ સંદર્ભે રાજ્ય સરકાર ને પત્ર મોકલવામાં આવશે ત્યારબાદ રાજ્ય સરકારના નિર્દેશ પછી જ કોઈ પગલું લેવામાં આવશે.

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Exit mobile version