Site icon

કોરોના ને કારણે મુંબઈમાં માત્ર ત્રણ મૃત્યુ. જાણો તાજા આંકડા અહીં…

મુંબઈમાં કોરોના વાયરસ નિયંત્રણમાં આવી રહ્યો છે.

શહેરમાં છેલ્લા 24 કલાકમાં ૫૮૧ નવા કોરોનાના કેસ નોંધાયા છે અને ૩ કોરોના દર્દીઓના મોત થયા  છે.

Join Our WhatsApp Community

અત્યાર સુધીમાં ૨,૭૪,૩૨૧ દરદી કોરોનાથી મુક્ત થયા છે. 

મુંબઈમાં કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ ૯૩ ટકા છે. 

હાલ શહેર માં કોરોનાના ૮૯૧૬ એક્ટિવ કેસ છે.

Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Mumbai Railway: MRVC એ વિરાર-દહાણુ રેલ લાઇનના વિસ્તરણના કાર્યને આપ્યો વેગ, ઓગસ્ટ સુધીમાં આટલા ટકા કામ પૂર્ણ!
Mumbai: શું ખરેખર મુંબઈના દરેક વોર્ડમાં બનશે કબૂતરખાના? આજે યોજાઈ BMCની મોટી બેઠક
Exit mobile version