Site icon

કોરોના ને કારણે મુંબઈમાં માત્ર ત્રણ મૃત્યુ. જાણો તાજા આંકડા અહીં…

મુંબઈમાં કોરોના વાયરસ નિયંત્રણમાં આવી રહ્યો છે.

શહેરમાં છેલ્લા 24 કલાકમાં ૫૮૧ નવા કોરોનાના કેસ નોંધાયા છે અને ૩ કોરોના દર્દીઓના મોત થયા  છે.

Join Our WhatsApp Community

અત્યાર સુધીમાં ૨,૭૪,૩૨૧ દરદી કોરોનાથી મુક્ત થયા છે. 

મુંબઈમાં કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ ૯૩ ટકા છે. 

હાલ શહેર માં કોરોનાના ૮૯૧૬ એક્ટિવ કેસ છે.

Vishvabharati Sansthan Event:’જૂઈ – મેળો ‘ નું વાર્ષિક અધિવેશન મલાડ, મુંબઈમાં સંપન્ન થયું
Mumbai Cyber Crime: નકલી જ્યોતિષની જાળમાં ફસાયેલી પત્નીને પતિએ ૧ કલાક ૪૫ મિનિટ સુધી ફોન પર વાત કરી મોતના મુખમાંથી બચાવી
Tata Hospital Accident:ટાટા હોસ્પિટલના બાંધકામ સ્થળે મોતનો સળિયો: પાંચમા માળેથી સળિયો પડતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત; એન્જિનિયર અને સુપરવાઈઝર વિરુદ્ધ FIR
Mumbai Vidhan Bhavan: વિધાન ભવન બહાર હાઈવોલ્ટેજ ડ્રામા: ખેડૂતે આત્મવિલોપનના નામે પોતાના પર ‘રસના’ રેડ્યું! જાણો પોલીસ કેમ ચોંકી ગઈ?
Exit mobile version