Site icon

મહાનગરપાલિકા લીધો મોટો નિર્ણય, હવે ખાનગી અથવા સરકારી કોઈપણ હોસ્પિટલમાં આસાનીથી એડમિશન નહીં મળે. જાણો શું છે નવો આદેશ…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો 
મુંબઈ
મુંબઈ મહાનગરપાલિકાએ હવે એક મહત્વનો નિર્ણય લીધો છે. શહેરમાં વધતા જતા કોરોના ના કેસ પર કાબૂ મેળવવા માટે પાલિકા આયુકત ઇક્બાલ સિંહ ચહલ એ પાલિકાના ઈમરજન્સી વોર રૂમ ની શરૂઆત કરી દીધી છે.


આ ઉપરાંત પાલિકા યોગ્ય આદેશ જાહેર કર્યો છે કે સરકારી અથવા મહાનગરપાલિકા સંચાલિત કે પછી પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોના ના દર્દી ની ભરતી કરતા અગાઉ મુંબઇ મહાનગરપાલિકાના વોર્ડને જણાવવું પડશે. ઉલ્લેખનીય છે કે આ કાયદો છેલ્લા થોડા સમય અગાઉ સુધી લાગુ હતો. પરંતુ પરિસ્થિતિ સુધારાની સાથે જ મહાનગરપાલિકાએ આ કાયદાને સ્થગતિ આપી હતી. હવે કોરોના ના કેસ વધતાની સાથે જ તે કાયદો ફરી એક વાર લાગુ કરવામાં આવ્યો છે. 
આથી હવે કોઇપણ વ્યક્તિને જો કોરોના માટે હોસ્પિટલમાં એડમિશન ની જરૂર પડશે તો તેણે અથવા તે જે હૉસ્પીટલમાં પહોંચ્યો હોય તે હોસ્પિટલમાં અગાઉ મુંબઈ મહાનગર પાલિકાના સેન્ટ્રલ વૉર્ડ ને જાણકારી આપવી પડશે.

Join Our WhatsApp Community
Chaitanya Malik Goa: ગોવાના ચૈતન્ય મલિકને કૃષિ ક્ષેત્રે સર્વોચ્ચ સન્માન: પ્રજાસત્તાક દિને ‘કૃષિ વિભૂષણ’ એવોર્ડથી નવાજાયા પણજી, ગોવા:
Mumbai: મુંબઈમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિઘ્ન: ઘાટકોપરમાં તિરંગા રેલીમાં જૂથ અથડામણથી ખળભળાટ; જાણો શું હતો સમગ્ર વિવાદ
Mumbai Metro Update 2026: લોકલ ટ્રેનનું ભારણ ઘટશે! ૨૦૨૬માં મુંબઈને મળશે ૩ નવી મેટ્રો લાઇનનું નજરાણું; લોકાર્પણની તારીખ અને રૂટની સંપૂર્ણ વિગત.
Maharashtra Weather Forecast: મહારાષ્ટ્રમાં આગામી ૨૪ કલાકમાં વરસાદી માવઠાની આગાહી, પ્રજાસત્તાક પર્વે મુંબઈ અને પુણે સહિત અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ.
Exit mobile version