Site icon

મહાનગરપાલિકા લીધો મોટો નિર્ણય, હવે ખાનગી અથવા સરકારી કોઈપણ હોસ્પિટલમાં આસાનીથી એડમિશન નહીં મળે. જાણો શું છે નવો આદેશ…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો 
મુંબઈ
મુંબઈ મહાનગરપાલિકાએ હવે એક મહત્વનો નિર્ણય લીધો છે. શહેરમાં વધતા જતા કોરોના ના કેસ પર કાબૂ મેળવવા માટે પાલિકા આયુકત ઇક્બાલ સિંહ ચહલ એ પાલિકાના ઈમરજન્સી વોર રૂમ ની શરૂઆત કરી દીધી છે.


આ ઉપરાંત પાલિકા યોગ્ય આદેશ જાહેર કર્યો છે કે સરકારી અથવા મહાનગરપાલિકા સંચાલિત કે પછી પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોના ના દર્દી ની ભરતી કરતા અગાઉ મુંબઇ મહાનગરપાલિકાના વોર્ડને જણાવવું પડશે. ઉલ્લેખનીય છે કે આ કાયદો છેલ્લા થોડા સમય અગાઉ સુધી લાગુ હતો. પરંતુ પરિસ્થિતિ સુધારાની સાથે જ મહાનગરપાલિકાએ આ કાયદાને સ્થગતિ આપી હતી. હવે કોરોના ના કેસ વધતાની સાથે જ તે કાયદો ફરી એક વાર લાગુ કરવામાં આવ્યો છે. 
આથી હવે કોઇપણ વ્યક્તિને જો કોરોના માટે હોસ્પિટલમાં એડમિશન ની જરૂર પડશે તો તેણે અથવા તે જે હૉસ્પીટલમાં પહોંચ્યો હોય તે હોસ્પિટલમાં અગાઉ મુંબઈ મહાનગર પાલિકાના સેન્ટ્રલ વૉર્ડ ને જાણકારી આપવી પડશે.

Join Our WhatsApp Community
Mysterious Death in Dahisar:દહિસરની પીટર વાડીમાં યુવકનો રહસ્યમય મૃતદેહ મળતા સનસનાટી: MHB પોલીસ દ્વારા તપાસ તેજ
Dharavi Murder Case:ધારાવીમાં નજીવી બાબતે મિત્રએ જ મિત્રની કરી હત્યા: બાઇક પાર્કિંગનો વિવાદ લોહિયાળ ખેલમાં પરિણમ્યો
Kalyan Railway Station Drama: કલ્યાણ રેલ્વે સ્ટેશન પર હાઈ-વોલ્ટેજ ડ્રામા: ૨૫,૦૦૦ વોલ્ટના વીજ પોલ પર શખ્સ ચઢી જતાં મચી દોડધામ
Mumbai Police Robbery Case: ૨૭ વર્ષ બાદ પાપનો ઘડો ફૂટ્યો! મુંબઈની ફાઇનાન્સ ઓફિસમાં લૂંટ ચલાવનારો આરોપી હૈદરાબાદથી ઝડપાયો
Exit mobile version