Site icon

એક તરફ કોરોના અને બીજી તરફ ભારોભાર ભ્રષ્ટાચાર. આરટીઆઇ થી મહાનગરપાલિકાનો ૫૦૦ કરોડ નો ‘હિસાબ-કિતાબ’ નીકળ્યો…..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 12 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

મુંબઈ શહેરા પૂરવઠાને કારણે હેરાન-પરેશાન છે ત્યારે બીજી તરફ મુંબઈ મહાનગરપાલિકા સેંકડો કરોડના ખર્ચે મહાનગરપાલિકાની નવી શાળાઓ બાંધી રહી છે. આ બાંધકામ પાછળ 498 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જોવાની વાત એ છે કે વર્ષ 2018 માં આ કામ માટે નીકળ્યા હતા અને હાલ વર્ષ ૨૦૨૧ હોવા છતાં આમાંથી કોઈ કામ પત્યા નથી. તેમ છતાંય કોન્ટ્રાક્ટરોને નિયમિત રીતે પેમેન્ટ થઈ રહ્યું છે. જે કોન્ટ્રાક્ટરોને કામ ડીલે કર્યું છે તેમણે કાગળિયા પર એક નજીવો દંડ કરીને માફ કરી દેવામાં આવે છે.

કોરોના આ સંદર્ભે કેન્દ્ર સરકારનો મહારાષ્ટ્ર પર જોરદાર ઠપકો. લખાણમાં આપ્યું કે મહારાષ્ટ્ર સરકારે શું નથી કર્યું. જાણો વિગત.

આ ઉપરાંત અનેક કોન્ટ્રાક્ટરોની કામ ની મર્યાદા 2020 થી વધારીને 2023 અને 2022 સુધી કરવામાં આવી છે.

આરટીઆઇ કાર્યકર્તા અનિલ ગલગલી દ્વારા આ સંદર્ભે ની માહિતી એકઠી કરવામાં આવી હતી. ન્યુઝ કંટીન્યૂઝ ને તેમણે જણાવ્યું કે મહાનગરપાલિકાના કામ સમયસર હોવા જોઈએ. જો આવું ન થાય તો તેની માટે પ્રશાસને કડક પગલા લેવા જોઈએ. સ્કૂલોની બાબતમાં આવું કશું દેખાતું નથી તે શરમજનક છે.

Mysterious Death in Mumbai: ગોવંડીમાં કારમાંથી મળી આવ્યો પુરુષનો રહસ્યમય મૃતદેહ: હત્યા કે આત્મહત્યા? પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહમાં
Medical Student Suicide Mumbai: મુંબઈમાં મેડિકલ વિદ્યાર્થિનીનો આપઘાત: 6 પાનાની સુસાઈડ નોટમાં પ્રેમીનો ત્રાસ અને ‘શ્રદ્ધા વાલકર’ જેવો ડર વ્યક્ત કર્યો
Malad Extortion: મલાડ ખંડણી કેસમાં મોટો ખુલાસો: બિશ્નોઈ ગેંગના નામે ₹5 કરોડ માંગનાર સગો ભત્રીજો જ નીકળ્યો, ગુરુગ્રામથી થઈ ધરપકડ
Sunetra Pawar: નોકરી કરતી મહિલાઓ માટે મોટા સમાચાર! મુંબઈમાં લાગુ થશે ‘કમ અર્લી-ગો અર્લી’ નિયમ; સુનેત્રા પવારની જાહેરાતથી મહિલા કર્મચારીઓમાં આનંદની લહેર
Exit mobile version