Site icon

મુંબઈમાં ખુલ્લા મૅનહૉલનું જોખમ? BMC કમિશનર ઈકબાલસિંહ ચહલે આપ્યા આ આદેશ ; જાણો વિગતે

News Continuous Bureau Mumbai 

મુંબઈમાં ખુલ્લા મેનહોલના જોખમને ધ્યાનમાં રાખીને BMC કમિશનર ઈકબાલસિંહ ચહલે ચોમાસા દરમિયાન નિયમિત મૅનહૉલ નિયમિત તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

Join Our WhatsApp Community

ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન પાણી ભરાઈ જતા હોય છે. તેથી અનેક વખતે લોકો પાણીનો નિકાલ કરવા રસ્તા પર રહેલા મૅનહૉલનાં ઢાંકણાં ખોલી નાખતા હોય છે. રસ્તા પરના ખુલ્લા મેનહોલમાં પડી જવાનું જોખમ હોય છે. અગાઉ મેનહોલ પડી જવાની અનેક દુર્ઘટના બની છે, તેથી આવી દુર્ઘટનાને ટાળવા માટે મેનહોલમાં જાળીઓ બેસાડવાનું કામ ચાલી રહ્યું છે. તેમાં સમય લાગવાનો છે. 

 આ સમાચાર પણ વાંચો : મુંબઈના રસ્તા પરથી કાટમાળ નહીં હટાવનારી કંપનીનું આવું બનશે, નોંધાશે સીધી એફઆઈઆર; જાણો વિગત

જોકે આ દરમિયાન ચોમાસામાં લોકો મેનહોલ ખોલીને રાખી ના દે તે માટે વખતોવખત મેનહોલની તપાસ કરવાનો આદેશ કમિશનરે આપ્યો છે. મુંબઈના તમામ ૨૪ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર સ્તર પર આ કાર્યવાહી કરવાની રહેશે.

Dhurandhar 2 Piracy:‘ધુરંધર 2’ પાયરેસીનો શિકાર: ₹50 માં ફિલ્મ લીક કરનારી ટેલિગ્રામ ગેંગ વિરુદ્ધ સાયબર પોલીસની FIR
Thane Crime:થાણેમાં નરાધમની શરમજનક કરતૂત: બાંધકામ સાઇટ પર ૭ વર્ષની બાળકી પર અત્યાચાર, આરોપી ઝડપાયો
Dharavi Terror: ધારાવીમાં ગુંડાતત્વોનો આતંક: ૨૫ મોટરસાઇકલ ફૂંકી મારી, ₹૨૨ લાખનું નુકસાન
Mumbai Road Accident:મુંબઈમાં કાળમુખા વાહનોનો આતંક: ડિંડોશી અને કાંદિવલીમાં બે માસૂમ વિદ્યાર્થિનીઓના કરુણ મોત, વાલીઓમાં ભારે રોષ!
Exit mobile version