Site icon

મુંબઈમાં ખુલ્લા મૅનહૉલનું જોખમ? BMC કમિશનર ઈકબાલસિંહ ચહલે આપ્યા આ આદેશ ; જાણો વિગતે

News Continuous Bureau Mumbai 

મુંબઈમાં ખુલ્લા મેનહોલના જોખમને ધ્યાનમાં રાખીને BMC કમિશનર ઈકબાલસિંહ ચહલે ચોમાસા દરમિયાન નિયમિત મૅનહૉલ નિયમિત તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

Join Our WhatsApp Community

ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન પાણી ભરાઈ જતા હોય છે. તેથી અનેક વખતે લોકો પાણીનો નિકાલ કરવા રસ્તા પર રહેલા મૅનહૉલનાં ઢાંકણાં ખોલી નાખતા હોય છે. રસ્તા પરના ખુલ્લા મેનહોલમાં પડી જવાનું જોખમ હોય છે. અગાઉ મેનહોલ પડી જવાની અનેક દુર્ઘટના બની છે, તેથી આવી દુર્ઘટનાને ટાળવા માટે મેનહોલમાં જાળીઓ બેસાડવાનું કામ ચાલી રહ્યું છે. તેમાં સમય લાગવાનો છે. 

 આ સમાચાર પણ વાંચો : મુંબઈના રસ્તા પરથી કાટમાળ નહીં હટાવનારી કંપનીનું આવું બનશે, નોંધાશે સીધી એફઆઈઆર; જાણો વિગત

જોકે આ દરમિયાન ચોમાસામાં લોકો મેનહોલ ખોલીને રાખી ના દે તે માટે વખતોવખત મેનહોલની તપાસ કરવાનો આદેશ કમિશનરે આપ્યો છે. મુંબઈના તમામ ૨૪ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર સ્તર પર આ કાર્યવાહી કરવાની રહેશે.

Matrimonial Fraud in Mumbai: લગ્નની લાલચ આપી મંગેતરે ખેલ પાડ્યો: ‘વેડિંગ શોપિંગ’ ના બહાને મહિલાના 11 તોલા સોનાના દાગીના લઈ રફુચક્કર.
Mahim Suicide Case: માહિમમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ: પતિના ત્રાસ અને લગ્નેતર સંબંધોથી કંટાળી પત્નીની આત્મહત્યા, આરોપી પતિ જેલભેગો.
Mumbai SRA Fraud: મુંબઈ SRA ફ્રોડ: મલાડમાં પ્રોજેક્ટના નામે ડેવલપર સાથે ₹5 કરોડની છેતરપિંડી; પિતા-પુત્રની જોડીએ આચર્યું કૌભાંડ.
Borivali ATM Fraud: બોરીવલીમાં એટીએમ કાર્ડ બદલી નાખતી ટોળકીનો પર્દાફાશ: આરોપી પાસેથી 71 ડેબિટ કાર્ડ જપ્ત.
Exit mobile version