Site icon

બોમ્બે હાઇકોર્ટના વકીલો સાથે કોર્ટમાં કામ કરતા આ લોકોને પણ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મળી મંજૂરી.. જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૦૨ ઓગસ્ટ, ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

સામાન્ય લોકો અને રાજકીય નેતાઓ દ્વારા આમ જનતા માટે સ્થાનિક ટ્રેન સેવાઓ ફરી શરૂ કરવાની વધતી માંગ વચ્ચે ફ્રન્ટ લાઇન કામદારોમાં એડવોકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આથી, વકીલો અને કોર્ટમાં કામ કરતા કારકુનોને મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

બાર એસોસિએશનને રસીકરણ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર આપવું ફરજિયાત છે. તે પછી, એસોસિએશન વકીલોને પાસની મંજૂરી માટે પ્રમાણપત્ર આપશે

જોકે આ પ્રમાણપત્ર બતાવીને ટિકિટ બારી પર માત્ર પાસ જ આપવામાં આવશે, દૈનિક ટિકિટ ઉપલબ્ધ થશે નહીં.

આમ જનતાને મોંઘવારીનો વધુ એક ડામ: કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં થયો આટલા રૂપિયાનો વધારો, જાણો નવા ભાવ

Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version