મુંબઈમાં મોટી દુર્ઘટના- શહેરના આ વિસ્તારમાં મકાનની છત થઇ ધરાશાયી- બે લોકોના નિપજ્યા મોત  

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં(Mumbai) એક ઈમારતની છત(Roof of a building)  ધરાશાયી(collapsing) થતાં મોટી દુર્ઘટના થઈ છે.

મુલુંડના(Mulund) નાનાપાડા(Nanapada) સ્થિત મોતી છાયા બિલ્ડીંગમાં એક મકાનની છત તૂટી પડતાં બે લોકોનાં મોત થયાં છે.

માહિતી અનુસાર, આ ઘટના સોમવારે સાંજે લગભગ 7:45 વાગ્યે બની હતી, જેની જાણ 1916 હેલ્પલાઈન પર કરવામાં આવી.

આ અકસ્માત(Accident) બાદ પોલીસ અને મુંબઈ મહાનગર પાલિકાની ટીમ(Police and Mumbai Municipal Corporation team) ઘટનાસ્થળે(scene) પહોંચી ગઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા આ બિલ્ડિંગના રહેવાસીઓને તેમના ઘર ખાલી કરવા માટે કલમ 351 નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આ નોટિસ પછી પણ તેઓ જોખમી બિલ્ડિંગમાં રહેતા હતા.

આ સમાચાર પણ વાંચો : હર ઘર તિરંગા અભિયાનને જબરદસ્ત પ્રતિસાદ- સાંજના 4 વાગ્યા સુધીમાં અધધ આટલા કરોડથી વધુ લોકોએ અપલોડ કરી તિરંગા સાથેની સેલ્ફી 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment